બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / ધર્મ / black thread worn according to zodiac sign never wear without know the rules of wearing it
Manisha Jogi
Last Updated: 08:33 AM, 16 August 2023
અનેક લોકો હાથ-પગમાં કાળો દોરો બાંધે છે. પ્રચલિત માન્યતા અનુસાર કાળો દોરો પહેરવાથી ખરાબ નજર અને ખરાબ શક્તિઓ સામે રક્ષણ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિએ કાળો દોરો પહેરવો શુભ નથી હોતો, ઘણી વાર તેનું ખરાબ પરિણામ પણ મળી શકે છે. આ કારણોસર કાળો દોરો પહેરતા પહેલા તેના વિશે જાણી લેવું જોઈએ. આજના સમયમાં લોકો ફેશન તરીકે કાળો દોરો પહેરે છે, પરંતુ સમજ્યા વગર કાળો દોરો પહેરવાથી અનેક મુશ્કેલીઓ આવી શકે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે.
કઈ રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્વિક અને મેષ રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્વિક રાશિના સ્વામી મંગળ ગ્રહ હોય છે અને મંગળ લાલ રંગનું પ્રતિનિધિત્ત્વ કરે છે. માનવામાં આવે છે કે, મંગળ ગ્રહને કાળો રંગ બિલ્કુલ પણ પ્રિય નથી. જેથી વૃશ્વિક રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ. મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ હોય છે, જેથી આ વાત મેષ રાશિ પર પણ લાગુ પડે છે. નહીંતર ગંભીર અને ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.
કાળો દોરો કોણ પહેરી શકે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રાશિમાં શનિ ગ્રહની પરિસ્થિતિ મજબૂત હોય છે, તે રાશિના સ્વામી શનિ હોય છે. જેથી જે રાશિના સ્વામી શનિ હોય તેઓ કાળો દોરો ધારણ કરી શકે છે. કાળો દોરો પહેરવાના કેટલાક નિયમ છે, તે જાણીને દોરો ધારણ કરવામાં આવે તો લાભ થાય છે.
કાળો દોરો પહેરવાના નિયમ
શનિદેવ કાલા રંગનું પ્રતિનિધિત્ત્વ કરે છે, આ કારણોસર શનિવારે કાળો દોરો ધારણ કરવો જોઈએ.
તમે જે હાથમાં કાળો દોરો ધારણ કરો તે હાથમાં અન્ય રંગનો દોરો ના હોવો જોઈએ.
હાથમાં કાળો દોરો બાંધવાની સાથે તમે ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને કાળો દોરો લટકાવી શકો છો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog