બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Politics / Bihar G Krishnaiah wife Uma Devi files petition in SC against the release of Anand Mohan
Vaidehi
Last Updated: 08:00 PM, 29 April 2023
બિહારનાં પૂર્વ સાંસદ આનંદ મોહન, તાત્કાલિન ડીએમ જી.કૃષ્ણૈયાની હત્યાનાં મામલામાં કથિત ધોરણે આરોપી હતાં જેમને હાલમાં જામીન મળી છે. તેમની જામીનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનની જામીનને પડકારતી અરજી SCમાં દાખલ કરી છે.
ફરી જેલમાં નાખવાની માંગ
ગોપાલગંજમાં મૃત્યુ પામેલા DM જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનને ફરી જેલમાં નાખવાની માંગ કરી છે. ઉમાએ બિહાર સરકારનાં નિયમોમાં બદલાવની નોટિફિકેશનને પણ રદ કરવાની માંગ કરી છે.
પત્નીએ SCમાં કરી આ અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે આનંદ મોહનની જામીન બાદ ઉમાએ કહ્યું હતું કે જનતા આનંદ મોહનની જામીનનો વિરોધ કરશે, તેને ફરી જેલમાં મૂકવાની માંગ કરશે. તેમને મુક્ત કરવાનો નિર્ણય ખોટો છે. CMએ આ પ્રકારની પ્રવૃતિને પ્રોત્સાહન ન આપવું જોઈએ. ઉમા કૃષ્ણૈયાએ કહ્યું કે જો તે (આનંદ મોહન) ભવિષ્યમાં ચૂંટણી લજશે તો જનતાએ તેમનો બહિષ્કાર કરવો જોઈએ. હું તેમને ફરી જેલમાં મૂકવાની અપીલ કરું છું.
IAS officer G Krishnaiah's wife Uma Krishnaiah moves Supreme Court challenging the premature release of Bihar politician Anand Mohan Singh from prison. pic.twitter.com/AnZ73OQiY4
— ANI_HindiNews (@AHindinews) April 29, 2023
'આ માત્ર એક પરિવાર નહીં, દેશ સાથે અન્યાય છે'- પુત્રી પદ્મા
જી.કૃષ્ણૈયાની પુત્રી પદ્માએ પણ કહ્યું હતું કે 'આનંદ મોહનસિંહ આજે જેલથી છૂટ્યાં જે અમારા માટે ઘણી દુ:ખદ વાત છે. સરકારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. હું નીતીશ કુમારજીને વિનંતી કરું છું કે આ નિર્ણય પર ફરી વિચાર કરે. આ નિર્ણયનાં લીધે સરકાર એક ખોટું ઉદાહરણ આપી રહી છે. આ માત્ર એક પરિવાર નહીં, દેશ સાથે અન્યાય છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog