બ્રેકિંગ ન્યુઝ
10 હજારથી 1 લાખ સુધીની લોન લઇ શકે છે વેપારી
ADVERTISEMENT
કંપનીએ બુધવારે જારી નિવેદનમાં જાણકારી આપતા કહ્યું કે એ એવા વેપારીઓને ઉધાર આપવા માટે પોતાના સ્વયંના ઉધાર લાયસન્સ માટે આવેદન કરવાની પણ યોજના બની રહી છે, જે છેલ્લા 3 મહિનાથી નિયમિત તથા સુચારૂ રૂપથી ભારતપે ક્યૂઆર કોડના માધ્યથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે.

ADVERTISEMENT
એને કહ્યું કે વેપારીઓને 10 હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીની ટૂંકા સમયગાળાની લોન પૂરી પાડવા માટે અપોલો ફિનવેસ્ટ સાથે ભાગીદારી કરવામાં આવી છે અને નવા ભાગીદારોને જોડવાનો પ્રયાસ જારી છે. આ લોન પર 1.67 ટકા વ્યાજ લાગશે. ભારતપે નો હાલ દેશના સાત લાખ ઑફલાઇન વેપારી ઉપયોગ કરે છે અને એના માધ્યમથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.