બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
VTV / મનોરંજન / બોલિવૂડ / Ayodhya Ram Mandir Rama-Lakshman and Sita of Ramayana will give viewers a unique gift on 22nd, Arun Govil announced
Megha
Last Updated: 01:36 PM, 19 January 2024
અયોધ્યા ધામના શ્રી રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરોથી લઈને ઘરના દરવાજા સુધી દરેક જગ્યાએ દિવાળી જેવો માહોલ છે, રામ લાલાના સ્વાગત માટે દીવા પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
Let’s welcome our beloved Lord Ram, Sita and Lakshman in Ayodhya in the mesmerising voice of Sonu Nigam in “Humare Ram Aaye Hai” a symphony penned and composed by Abhishek Thakur featuring original Ram Arun Govil , original Sita Dipika Chikalia and original Laxman Sunil Lehri.… pic.twitter.com/ip5CtNFq2P
— Arun Govil (@arungovil12) January 18, 2024
આ ભવ્ય સમારોહ માટે હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામાયણ ટીવી સિરિયલના અરુણ ગોવિલ, જેણે સ્ક્રીન પર ભગવાન રામની ભૂમિકા ભજવી હતી, તેને પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી પણ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં હવે રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ તેમના ચાહકો માટે એક ખાસ ભેટ લઈને આવ્યા છે.
આ વિશે માહિતી શેર કરતાં અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમને કહ્યું કે, 'ચાલો આપણે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણનું અયોધ્યામાં સ્વાગત કરીએ. સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત 'હમારા રામ આયે હૈં' રિલીઝ થવાનું છે. આ ગીત 22 જાન્યુઆરીએ રિલીઝ થશે, જેમાં અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા જોવા મળશે.'
વધુ વાંચો: વિવાદોમાં ફસાયેલ `અન્નપૂર્ણિ`ને લઇ નયનતારાએ માંગી માફી, પોસ્ટ કરીને કહ્યું 'જય શ્રી રામ'
જણાવી દઈએ કે અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા સિવાય બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, આશા ભોંસલે સહિત ઘણા કલાકારો સામેલ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો