બ્રેકિંગ ન્યુઝ
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
Bijal Vyas
Last Updated: 09:10 PM, 23 July 2023
Adhik Maas 2023 : અધિકમાસની શરુઆત 18 જુલાઇ 2023થી થઇ ચુક્યુ છે, જેનું સમાપન 16 ઓગષ્ટ 2023થી થશે. સનાતન ધર્મમાં પુરષોત્તમ માસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલ જ્યોતિષ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ દરમિયાન તમે નિયમિત રુપથી તુલસીની પૂજા કરો છો તો તમે જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનો વધારો થાય છે. તો આવો જાણીએ જ્યોતિષ અનુસાર, અધિકમાસમાં તુલસીથી જોડાયેલા ઉપાય વિશે...
અધિક માસમાં કરો તુલસીથી જોડાયેલા ઉપાય
1. તુલસીનો છોડ સનાતન ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેની સાથે જોડાયેલા અધિક માસમાં કરવામાં મનુષ્યને ખૂબ જ લાભ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અધિક માસના પાંચમા દિવસે તુલસીના છોડને શેરડીનો રસ ચઢાવવાથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો.
2. દેવી તુલસીને પ્રસન્ન કરવા માટે महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी, आधी व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुते।। આ મંત્રનો જાપ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
3. જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તુલસીના 5 પાન લો, તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા પૈસાની જગ્યાએ રાખો. આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સિવાય નિયમિત રીતે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો.
4. આ અધિક મહિનામાં તુલસીના છોડને જળ ચઢાવો. આ દરમિયાન ओम नमो भगवते वासुदेवाय नमः મંત્રનો જાપ કરો. ધ્યાન રાખો કે જે દિવસે તમે જળ ચઢાવો તે દિવસે રવિવાર કે એકાદશી ન હોવી જોઈએ.
5. અધિક મહિનામાં તુલસીની પૂજા કર્યા પછી, પરિક્રમા કરો અને તમારા મનમાં તમારી ઇચ્છાનું પુનરાવર્તન કરો, તુલસી માતાને તે પૂર્ણ કરવા વિનંતી કરો. આ દરમિયાન તુલસીના છોડને લાલ ચુંદડી અર્પણ કરો. આ ઉપાય તમારા સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ