બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Assembly Speaker Shankar Chaudharys strict stand against anti-social elements
Kishor
Last Updated: 05:21 PM, 23 January 2023
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવેલ વિધાનસભાના અધ્યક્ષ તેમજ થરાદ બેઠકના ધારાસભ્ય શંકર ચૌધરી વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે શંકર ચૌધરીનો આવારાતત્વો સામે આકારા પાણીએ હોવાનો વીડિયો સામે આવ્યો છે. થરાદ પંથકના દુધવા ગામેં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. આ દરમિયાન શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી માથાભારે લોકોને ગર્ભિત ધમકી આપી સુધરી જવા શાનમાં સમજાવ્યું હતી.
શુ બોલ્યા શંકર ચૌધરી?
ધારાસભ્ય શંકર ચૌધરીએ જાહેર મેચ પંરથી સંબોધન કરતા કહ્યું કે કોઈ આગેવાનથી કાર્યકર કે પ્રજાને મુશ્કેલી પડી તો કાયદો કાયદાનું કામ કરશે. સ્વભાવને ઇતિહાસ બધાએ જોઈ અને સમજી લેવો પડે છે આ વાત મારે કહેવી પડે એટલા માટે બધાની હાજરીમાં કહું છું. પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નામવાની તૈયારી છે. દંડાઈ હશે તો જેનું જેવુ વર્તન હશે તેવો જ જવાબ કાયદો આપે છે.આ થી જે લોકો નથી સમજતા તે લોકો સમજીને આગળ વધે. વધુમાં અસામાજિક તત્વોને ગર્ભિત ધમકી અપાતા કહ્યું હતું કે કોઈ ખોટા અખતરા ન કરે! વધુમાં એમ પણ કહ્યું હતું કે માખી કરડે તો એનું પરિણામ આખા મધપૂડાને ભોગવવુ પડે છે. હું તમામનો આભાર માનવા આવ્યો છું પરંતુ દુધવા ગામમા આ બાબત કહેવી પડે તેવું લાગતા કહ્યું અને ધ્યાન રાખી જરૂર પડ્યે હિશાબ પણ રાખીશ તેમ જણાવ્યું હતું.
અગાઉ નિવેદનથી આવ્યા હતા ચર્ચામાં
અગાઉ ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમિયાન પણ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા હતા જેમાં જાહેર સભાને સંબોધતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે સાવ નમાલો માણસ નથી. ભાઈબંધી રાખવા જેવો માણસ છું. ભાઈબંધી રાખશો તો અડધી રાતનો હોંકારો થઇશ તેવી પણ ખાતરી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે તમે મહેસાણા કે ક્યાંય પણ જાશો તમારી ગાડી કોઇ પોલીસવાળાઑ રોકે એને પૂછે કે ક્યાંથી આવો તમે થરાદ શંકરભાઇને ત્યાંથી આવું છું. તેમ કહેશો એટલે તે સેલ્યુટ મારીને જવા દેશે. તેવું ગૌરવ મારે તમામ નાગરિકોને અપાવવું છે અને ખાલી મારો ફોટો સ્ટેટસમાં હોય તો પણ કોઈ પોલીસવાળા તમને રોકશે નહી.વાવમાં હું નથી તો પણ નામથી કામ થઇ જાય છે. તેમ હું ના હોય તો પણ કામ થઇ જવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા