બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Hiralal
Last Updated: 05:45 PM, 26 January 2024
રામલલાની મૂર્તિ જોવા એક કપિરાજ દરરોજ આવતા હતા તેવું રહસ્ય ખોલ્યાં બાદ હવે મૂર્તિકાર અરુણ યોગીરાજનું બીજું રહસ્ય સામે આવ્યું છે. રામલલાની મૂર્તિ બનાવવા માટે તેમણે આકાશપાતળ એક કરી નાખ્યા હતા એવું કહેવું ખોટું નથી. મૂર્તિના નિર્માણ સમયે સંસ્કૃત અને સંગીતના જાણકાર આચાર્ય સમુદ્ર શાસ્ત્રી યોગીરાજની સાથે હતા. તેમણે કહ્યું કે યોગીરાજ અડધી રાત્રે ઘણી વખત ઉઠીને કામ કરવા લાગી જતા હતા. શરૂઆતમાં સત્યનારાયણ પાંડેની મૂર્તિ માટે પસંદગી કરવામાં આવી હતી. પાછળથી જેજે ભટ્ટનું નામ આવ્યું, પરંતુ અંતે યોગીરાજના નામ પર મહોર મારવામાં આવી.
Thank you Ayodhya 🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/OXXKs1h5Ri
— Arun Yogiraj (@yogiraj_arun) January 24, 2024
અરુણ યોગીરાજ રાતના વારેવારે ઉઠીને મૂર્તિ બનાવવા લાગી જતા
શાસ્ત્રીએ કહ્યું કે ટ્રસ્ટની સૂચના સ્પષ્ટ હતી કે રામ લલ્લાની મૂર્તિને બાળ સ્વરુપમાં તૈયાર કરવી પડશે, જેની ઊંચાઈ 51 ઇંચ હશે. વાળ અને ફીચર્સ પર ખાસ ધ્યાન આપવું પડે છે. તેઓ કહે છે કે, અરુણ યોગીરાજ છેલ્લા સાત મહિનામાં રાત્રે વારંવાર ઉઠતા હતા અને રામજી બોલાવી રહ્યાં છે તેવું કહીને મૂર્તિ બનાવવા લાગી જતા હતા.
યોગીરાજે થોડું મોડું મૂર્તિ બનાવવાનું શરુ કર્યું હતું. સાતથી આઠ મહિનામાં મૂર્તિ તૈયાર કરી નાખી હતી.
Arun Yogiraj! pic.twitter.com/j1Tb3NxKVm
— RVCJ Media (@RVCJ_FB) January 25, 2024
રામલલાની મૂર્તિ જોવા વાનર આવતા
અરુણ યોગીરાજે એવો ખુલાસો કર્યો છે કે રામલલાની મૂર્તિ બનતી હતી ત્યારે તેને જોવા માટે દરરોજ એક વાનર આવતો. અરુણ કહે છે કે ભગવાન શ્રી રામે જે પણ આદેશ આપ્યો તે પ્રમાણે તેણે મૂર્તિ બનાવી. શિલ્પકારે જણાવ્યું કે રામલલાની પ્રતિમા તૈયાર કરવામાં તેમને 7 મહિનાનો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન, તેઓ દુનિયાથી અલગ પડી ગયા હતા. તેમણે કહ્યું કે મૂર્તિ બનાવતી વખતે એક વાંદરો રોજ તેના ઘરે આવતો હતો અને મૂર્તિ જોઈને પાછો જતો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા