બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Pooja Khunti
Last Updated: 12:43 PM, 15 January 2024
અયોધ્યા હાલમાં રામ મંદિરને લઈને ચર્ચામાં છે. દરેક વ્યક્તિ 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહી છે. તે દિવસે મંદિરમાં રામલલાને અભિષેક કરવામાં આવશે અને સાંજે બધા ઘરે દિવાળી ઉજવશે. આ અવસર પર બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. જેમાં અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. હવે એવા અહેવાલો છે કે અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. ખાસ વાત એ છે કે આ જમીનની કિંમત મુંબઈ કરતા વધુ છે.
'ધ સરયૂ એન્ક્લેવ' માં એક પ્લોટ ખરીદ્યો
એક ખાનગી અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચને આ પ્લોટ 'ધ સરયૂ એન્ક્લેવ' 7 સ્ટારમાં ખરીદ્યો છે. કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ હાલમાં ન તો તેની કિંમત અને ન તો પ્લોટના કદ વિશે માહિતી આપી છે. પરંતુ અહેવાલ મુજબ, સૂત્રોએ આ જમીનની કિંમત 14.5 કરોડ રૂપિયા દર્શાવી છે. જેનું કદ 10 હજાર ચોરસ ફૂટ છે.
અમિતાભ બચ્ચન પ્રયાગરાજના રહેવાસી છે
અમિતાભ બચ્ચનનો જન્મ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં થયો હતો. પ્રયાગરાજથી અયોધ્યાનું અંતર માત્ર 5 કલાક છે. આ અંગે કંપનીના પ્રમુખ અભિનંદન લોઢાએ કહ્યું કે તેઓ સરયૂના પ્રથમ ગ્રાહક તરીકે અમિતાભ બચ્ચનનું સ્વાગત કરે છે.
આ જમીન અયોધ્યા એરપોર્ટથી માત્ર 30 મિનિટ દૂર
ખાસ વાત એ છે કે, જે જમીન અમિતાભ બચ્ચને ખરીદી છે. તે અયોધ્યા એરપોર્ટથી માત્ર 30 મિનિટ દૂર છે. જ્યારે રામ મંદિરથી 'ધ સરયૂ એન્ક્લેવ' લગભગ 15 મિનિટ દૂર છે. આ સાથે તેમણે કહ્યું, 'અમારા અયોધ્યા પ્રોજેક્ટમાં તેમનું રોકાણ શહેરની આર્થિક ક્ષમતામાં વિશ્વાસ અને તેના આધ્યાત્મિક વારસા માટે ઊંડી પ્રશંસા દર્શાવે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો