બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / All Reliance Jio voice calls to any network in India to be free

ફાયદો / રિલાયન્સ Jioની નવા વર્ષમાં ભેટ: હવેથી આ ગ્રાહકોને નહીં લાગે કોઈ પણ ચાર્જ; જાણો સમગ્ર માહિતી

Last Updated: 04:40 PM, 31 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ Jioએ કહ્યું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ આપેલ સૂચના અનુસાર 1 જાન્યુઆરી 2021થી IUC ચાર્જીસ કાઢી નાખવામાં આવશે.

આનો સીધો અર્થ એ થાય છે કે IUC ચાર્જ કાઢી નાખવાથી Jio ફરી એક વખત ડોમેસ્ટિક કોલ્સની સેવા બિલકુલ મફત આપશે. કંપનીએ પોતે આ નિવેદનને કન્ફર્મ કર્યું છે. 

Jio ગ્રાહકોને ટેક્નોલોજી ઇનોવેશન વડે બેસ્ટ સર્વિસ આપવા માંગે છે

Jioએ કહ્યું છે કે તેઓ એક ડિજિટલ સોસાયટી બનાવવા માંગે છે જ્યાં તમામ સેવાઓ સારી ઇન્ટરનેટ સ્પીડ સાથે ઇન્ટરકનેક્ટેડ હોય. તેઓ ગ્રાહકોને ટેક્નોલોજી ઇનોવેશન વડે સારામાં સારી સર્વિસ આપવા માંગે છે. 

પ્રતિકાત્મક તસ્વીર

ઓક્ટોબર મહિનામાં Jioએ 22 લાખ નવા યુઝર્સ ઉમેર્યા હતા. આ સાથે Jioના કુલ યુઝર્સ 40 કરોડથી વધુ છે. વાયર લાઈન સેગ્મેન્ટમાં પણ Jio 2 લાખ 45 હજાર સબસ્ક્રાઈબર્સ સાથે ટોચના સ્થાને છે. બીજા ક્રમે ભારતી એરટેલના 48,397 ફિક્સ્ડ લાઈન કનેક્શન છે.  

સંકળાયેલા મુદ્દાઓ

IUC Reliance Jio TRAI રિલાયન્સ જીઓ Reliance jio
Shalin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ