બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Mehul
Last Updated: 09:41 PM, 9 February 2020
અખિલેશ યાદવે બહરાઇચમાં એક ખાનગી કાર્યક્રમમાં સામેલ થવા જતી વખતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'પ્રધાનમંત્રી' ''સૂર્ય નમસ્કાર'' અભ્યાસની આવૃત્તિ વધારીને પોતાની પીઠ મજબૂત કરવાની વાત કહી રહ્યા છે. સારુ હોતું, જો તેઓ કોઇ બેરોજગાર યુવાનના પિતા માટે પણ આવુ કોઇ આસન બતાવી દેતા.''
અખિલેશ યાદવે કહ્યું કે, ''દેશમાં બેરોજગારી વધી રહી છે. પ્રધાનમંત્રીની પાસે તેના વિશે વિચારવાનો સમય નથી તો તેઓ ઓછામાં ઓછુ કોઇ આસન જ બતાવી દે''.
નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'ડંડા' વાળી ટિપ્પણી પર ગત ગુરુવારે લોકસભામાં કટાક્ષ કરતા કહ્યું કે, હવે તેઓ વધુ સૂર્ય નમસ્કાર કરશે જેથી તેમની પીઠ વધુ મજબૂત બની શકે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના એગ્ઝિટ પોલ અનુમાનોનો ઉલ્લેખ કરતા સપા અધ્યક્ષે કહ્યું કે દિલ્હીવાસીઓએ ભાજપની નફરત ભરેલી રાજનીતિને નકારી દીધી છે. કેટલાય રાજ્યોમાં હારનો સામનો કરનારી ભાજપ દિલ્હીની ચૂંટણીમાં ખાતુ પણ નહીં ખોલાવી શકી. અને એકવાર ફરી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા