બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Parth
Last Updated: 03:21 PM, 18 April 2020
કોરોના વાયરસના કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યો છે ત્યારે Airtel અને Vodafone-Idea દ્વારા તેના કરોડો યુઝર્સને મોટી રાહત આપવામાં આવી છે. બંને કંપનીઓએ પ્રીપેડ પ્લાન્સની વેલીડીટી ત્રીજી મે સુધી વધારી દીધી છે. લોકડાઉનના કારણે જે ગ્રાહકો રિચાર્જ કરાવી શકતા નથી તે લોકોને માતાએ આ સૌથી મોટી રાહત છે. બંને કંપનીઓ કોઈ જ એક્સ્ટ્રા કોસ્ટ વગર યુઝર્સને વેલીડીટીની ઓફર આપવામાં આવી છે.
વોડાફોને કહ્યું કે તે પોતાના 9 કરોડ એવા યુઝર્સને રાહત આપવામાં આવી છે જે ઓછી આવક ધરાવે છે. જે ગ્રાહકો ફીચર ફોનનો વપરાશ કરી રહ્યા હોય તેમને આ સુવિધાનો લાભ આપવામાં આવશે. એરટેલ કંપની દ્વારા ઓછી આવક ધરાવતાં ગ્રાહકો માટે આ જ નિર્ણય લીધો છે.
એરટેલ કંપનીએ પ્રેસ રીલીઝ જાહેર કરીને કહ્યું કે લોકડાઉનના કારણે 3 કરોડ યુઝર પોતાના પ્રીપેડ નંબર પર રીચાર્જ કરાવી શકતા નથી. એવામાં યુઝર્સને લોકો સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી ના થાય તે માટે વેલીડીટી ત્રીજી મે સુધી વધારી દેવામાં આવે છે. કંપની દ્વારા આપવામાં આવેલ આ રાહતનો અર્થ થાય છે કે રિચાર્જ નહી થાય તો પણ ત્રીજી મે સુધી ઇનકમિંગ કૉલ ચાલુ જ રહેશે.
આ પહેલાં જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વેલી વેલીડીટીને 17મી એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા