બેદરકારી / અમદાવાદમાં કોરોનાના દર્દીનો મૃતદેહ BRTS બસ સ્ટોપ પરથી મળી આવ્યો, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

Ahmedabad corona positive patient died on brts bus stop cm rupani get inquiry on it

અમદાવાદમાં ફરી એકવાર વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીને  બસમાં ઘરે મોકલાયો હતો. જે દર્દીને બસમાં મોકલ્યો તેનો મૃતદેહ BRTS સ્ટેન્ડ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે આખરે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા અને આવી ઘોર બેદરકારી કેમ થઈ તે વિશે 24 કલાકમાં રિપોર્ટ સોંપવાના પણ આદેશ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ