બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Kishor
Last Updated: 07:59 PM, 12 May 2023
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી પર એક્ટ્રેસે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જેનિફર મિસ્ત્રી બંસીવાલ જે TMKOCમાં છેલ્લા 14 વર્ષથી મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવી રહી છે, તેણે પ્રોડ્યૂસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર સાથે શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો હતો. અભિનેત્રીએ એવો આક્ષેપ કર્યો કે અસિતે તેને ઘણી વખત સેક્સ્યુઅલ હેરેઝમેન્ટ કરી હતી. પરંતુ કામ જવાના ડરને પગલે શરૂઆતમાં વસ્તુઓની અવગણના કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બને ડર હતો કે તેને કામ મળતું બંધ થઈ જશે. આ મુદ્દો હાલ દેશ ભરમાં ગાજી રહ્યો છે. ત્યારે આ મામલે શોમાં 'ભીડે'નું નિવેદન સામે આવ્યું છે.
તો શો 14 વર્ષ સુધી ચાલ્યો ન હોત
તારક મહેતામાં ભીડે'નું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચાંદવાડકરે આ અંગે જણાવ્યું કે તેણીએ આવું શા કારણે કર્યું તે મામલે હું પણ વિચારી રહ્યો છું! બંને વચ્ચે શું થયું તેની મને બિલકુલ જાણ નથી. વધુમા સેટ પર મેલ શેવનિષ્ટ' જેવું કોઈ વાતાવરણ નથી. તેના બદલે એકદમ સારું વાતાવરણ છે. સ્પષ્ટ વાત એ છે કે જો વાતાવરણ પવિત્ર ન હોય તો શો 14 વર્ષ સુધી ચાલ્યો ન હોત.
શુ છે સમગ્ર કેસ?
જેનિફરે જણાવ્યું કે, 6 માર્ચે તેની સાથે કંઈક થયું જે તે ભૂલી શકતી નથી. તેણે કહ્યું કે 6 માર્ચે તેની વર્ષગાંઠ હતી, જે દિવસે આ ઘટના બની હતી. મને ઘરે જવા દેવામાં આવી ન હતી અને પ્રોજેકટ મેનેજર સાથે મેકર્સે મારી કાર રોકી હતી અને મને ધમકી આપી હતી. મેં તેમને કહ્યું કે આટલા વર્ષોથી હું આ સિરિયલમાં કામ કરી રહી છું, તમે મારી સાથે આવું નહીં કરી શકો. ત્યારબાદ તેઓએ મને ડરાવી ધમકાવી હતો. મેં ત્રણ લોકો વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે.તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે કહ્યું- ઘણી વખત તેણે મારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે મેં તેને જવા દીધો. કારણ કે જો હું અવાજ ઉઠાવીશ તો મારું કામ મારાથી દૂર થઈ જશે. કેટલી વાર મને ઘરે જવા દેવામાં આવી ન હતી, મેં કેટલીય વાર ફરિયાદ કરી હતી પરંતુ કોઈ પગલાં લેવાયા નહોતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ