મહત્વની માહિતી / મૃતકના આધાર કાર્ડને નામે રેશન-પેન્શન લેનાર લોકો ચેતે, આધાર ઓથોરિટીએ કર્યું મોટું એલાન

Aadhaar card news

મૃતકને નામે રેશન અને પેન્શન લેવાનું પરિવારનું કામ હવે બંધ થઈ જશે કારણ કે આધાર ઓથોરિટી મૃતકના આધાર ઓટોમેટિક બંધ કરી નાખવાની યોજના બનાવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ