કાયદો / ગુજરાતમાં રહેતા 7000 જેટલા વિદેશીઓ નાગરિકતાની રાહમાં...

7000 NRI Hold in gujarat for indian citizenship

ગુજરાતમાં 7000 જેટલા વિદેશીઓ લાંબા ગાળાના વિઝા પર વસી રહ્યા છે તેઓ હવે નાગરિકતાની રાહ જોઇ રહ્યા છે. ગૃહ વિભાગ સમક્ષ અરજી કરી ચૂકેલા આ નાગરિકો પૈકી ૭૫થી 80 ટકા નાગરિકતા સુધારા કાયદા-સીએએએ-2019ની કેટેગરીમાં આવે છે, જેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારતમાં પ્રવેશ કરી ચૂકેલા વિદેશીઓને નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ