બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / વડોદરા / 15 ships and 4 Dorniers and 3 helicopters stand by, Indian Coast Guard Commander Press, see how the preparations are
Vishal Khamar
Last Updated: 05:25 PM, 15 June 2023
બિપોરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ગુજરાતના વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા પણ બિપોરજોય વાવાઝોડાને લઈને સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈને વહીવટી તંત્રની સાથે આર્મી, કોસ્ટગાર્ડ, NDRF અને SDRF ટીમો પણ તૈનાત કરાઈ છે.
આ અંગે ઈન્ડિયન કોસ્ટગાર્ડનાં કમાંડર એ.કે.હરબોલાએ જણાવ્યું હતું કે, બિપોરજોય એક્સ્ટ્રિમલી સિવીયર ચક્રવાત આવી રહ્યું છે. 6 જૂનથી કોસ્ટગાર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ દરિયામાં સર્ચ અને રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા એરક્રાફ્ટ શિપ અને હિલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ કર્યું છે. દરિયામાં રહેલ માછીમારો, મિકેનાઈઝ બેટને વોર્નિંગ આપી હતી. જે અંગે મર્ચન્ટ શિપને જાણ કરવામાં આવી હતી. જે બાદ 39 શિપ ડેઝકોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યા હતા. ભારે ચક્રવાતનાં કારણે ગઈકાલે કોસ્ટગાર્ડની શિપ પરત આવી હતી.
૧૨ જૂન ના રોજ કિ સિંગાપોર ઓઈલ રીગ પર થી ૫૦ લોકો ને રેસ્ક્યું કરાયા હતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 8 સ્ટેશન છે. 2 ડોર્નિયર દ્વારા સર્વેલન્સ થાય છે. જે પરત બોલાવી લેવાયા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં એર સર્વેલન્સ દરમ્યાન શિપ જોવા મળ્યા હતા. જે તમામ શીપને પરત બોલાવી લેવામાં આવ્યા છે. 6 જૂન બાદ 14 ડોર્નિયર સોર્ટીઝ કરવામાં આવી અને 2 એએલએચ સોર્ટિઝ કરવામાં આવી હતી. ઓઈલ હેંડલિંગનાં લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. 12 જૂનનાં રોજ કિ સિંગાપોર ઓઈલ રીંગ પરથી 50 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. વિપરીત અસરમાં 50 લોકોને ત્રણ સોર્ટિઝ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. આ લોકોનું રેસ્ક્યું કમાંડર સુનિલ દત્ત અને કમાંડર સૌરવે હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યું ક્યા હતા.
Indian Coast Guard evacuates 50 persons at Okha, Gujarat in preventive measures of severe cyclone ‘Biprajoy’
— PIB India (@PIB_India) June 13, 2023
Read here: https://t.co/yf8F4ljCNU#CycloneBiparjoy pic.twitter.com/PP2eRTDmLi
૧૫ શિપ અને ૪ ડોર્નિયર અને ૩ હેલિકોપ્ટર સ્ટોન્ડ બાય
મુંદ્રામાં પણ સ્પેશિયલ DIG રાખવામાં આવ્યા છે. જેઓ સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છે. તેમજ 15 શિપ અને 4 ડોર્નિયર અને 3 હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા છે. તેમજ જહાજનાં 15 મશીન 1 હજાર લાઈવ જેકેટ સાથે તૈયાર રખાયા છે. તેમજ કચ્છ તરફ અમે સતત નજર રાખી રહ્યા છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime