બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Manisha Jogi
Last Updated: 01:29 PM, 7 April 2023
ભારતમાં વંધ્યત્વ (infertility)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે કોઈ મહિલા પોતાની અથવા પોતાના સાથીની પ્રજનન સમસ્યાને કારણે ગર્ભધારણ ના કરી શકે તો તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. મહિલાઓ અને પુરુષ બંને આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભારતમાં 15 ટકા લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ એક ગંભીર સમસ્યા હોવા છતાં કપલ આ બાબતે ચર્ચા કરવામાં ડરી રહ્યા છે અથવા શરમાઈ રહ્યા છે. આજે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વધતી જતી આરોગ્ય સમસ્યાઓ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. નર્ચર ક્લિનિકમાં ગાયનોકોલિજ્સ્ટ, ફર્ટિલિટી એન્ડ IVF નિષ્ણાંત ડૉ. અર્ચના ધવન બજાજ અને સી. કે. બિરલા હોસ્પિટલમાં ઓબ્સ્ટટ્રિશન ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. અંજલી કુમારે આ અંગે વિગતવાર જાણકારી આપી છે.
વંધ્યત્વ શું છે?
ડૉ. અંજલી જણાવે છે કે, જો કોઈ કપલ કોઈપણ પ્રકારની સુરક્ષા વગર સતત એક વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધી રહ્યા હોય તેમ છતાં, ગર્ભધારણ ના કરી શકે તો તેને વંધ્યત્વ કહેવામાં આવે છે.
મહિલાઓમાં વંધ્યત્વના કારણ
પુરુષોમાં વંધ્યત્વના કારણ
વંધ્યત્વના જોખમી પરિબળો
શું મહિલાઓમાં પુરુષોની સરખામણીએ વંધ્યત્વની વધુ સમસ્યા છે?
ડૉ. અંજલી જણાવે છે કે, 40 ટકા મહિલાઓ, 40 ટકા પુરુષોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. 10 ટકા એવા કેસ સામે આવ્યા છે, જેમાં મહિલાઓ અને પુરુષ બંનેમાં આ સમસ્યા જોવા મળી રહી છે. 10 ટકા એવા કેસ છે જેમાં વંધ્યત્વનું કારણ જાણી શકાયું નથી.
વંધ્યત્વના લક્ષણો
વંધ્યત્વનો ઈલાજ
આ બાબતે ડૉકટરે જાણકારી આપી છે કે, પરિવાર અને તમારા સાથીનો સપોર્ટ હોવો જરૂરી છે. અલગ અલગ પરિસ્થિતિના આધાર પર તે માટેનો ઈલાજ સસ્તો અથવા મોંઘો હોઈ શકે છે, પરંતુ તેનો ઈલાજ શક્ય છે. કેટલાક કેસમાં IVFની જરૂર ઊભી થઈ શકે છે. જો તમે હેલ્ધી ડાયટ લઈ રહ્યા છો, એકદમ ફિટ એન્ડ ફાઈન છો તો તમને આ સમસ્યા નથી તેવું માની ના લેવું જોઈએ. જો તમને એવું લાગી રહ્યું છે કે, તમને પણ આ સમસ્યા છે, તો તાત્કાલિક ડૉકટરની સલાહ લેવી જોઈએ. મહિલા અને પુરુષ બંનેમાં આ સમસ્યા હોઈ શકે છે, જેથી બંનેએ તપાસ અને ઈલાજ કરાવવો જરૂરી છે.
વંધ્યત્વથી બચવાના ઉપાય
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો