બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ધર્મ / white things like rice salt fall out of hands are considered inauspicious ashubh bring bad luck
Arohi
Last Updated: 08:10 AM, 25 November 2023
ઘણી વખત એવું બને કે આપણા હાથમાંથી વસ્તુઓ પડીને તૂટી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક વસ્તુઓ હાથથી છૂટીને પડી જવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘણી અપ્રિય ઘટનાઓ થવા લાગે છે. આવો જાણીએ કે કઈ કઈ સફેદ વસ્તુઓ છે જેનું હાથમાંથી પડી જવું અશુભ સાબિત થઈ શકે છે.
નારિયેળ
જો તમારા હાથથી નારિયેળ છૂટીને પડી જાય તો અશુભ સાબિત થઈ શકે છે. તેનાથી આવનાર દિવસોમાં જોબ કે કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રગતિના પંથ બંધ થઈ શકે છે. એવામાં નારિયેળનો ઉપયોગ સંભાળીને કરો.
ખાંડ
હાથમાંથી ખાંડ પડવાથી પણ શુભ નથી. તેનાથી કોઈ દુખ, અપ્રિય ઘટના તમારા ઘરમાં ઘટવાની સંભાવના બની રહે છે. તેનાથી કોઈ અશુભ ખબર પ્રાપ્ત થઈ શકે છે. ખાંડને પૂજા વખતે પ્રસાદની રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. એવામાં ખાંડ હાથમાંથી પડવી અશુભ સાબિત થઈ શકે છે.
દૂધ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથમાંથી દૂધનો ગ્લાસ છૂટીને પડવું પણ શુભ નથી માનવામાં આવતું. આમ થવા પર ઘણા સમય સુધી તમારા બાળકોના જીવનમાં અમુક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. પરંતુ દૂધનું ગેસના ચુલ્હા પર પડવું અશુભ નથી માનવામાં આવતું. તેને શુભ માનવામાં આવે છે.
ચોખા
ઘણા લોકો દરરોજ ભાત બનાવે છે. તેને રાંધવા માટે ચોખાને હાથથી નિકાળે છે. આ સમયે ચોખાના અમુક દાણા જમીન પર પડી જાય છે. માનવામાં આવે છે કે ચોખા સૌથી પવિત્ર અન્ન છે. જો તમારા હાથોથી ચોખાના દાણા પડી જાય કે ચોખાથી ભરેલું વાસણ પડી જાય તો તેનાથી સંભવતઃ તમને કોઈ સેડ ન્યૂઝ મળી શકે છે.
મીઠુ
જો તમારા હાથથી મીઠુ પડી જાય તો તે અશુભ સંકેત છે. તેનાથી ધન-ધાન્યની કમી આવી શકે છે. તમારા ઘરમાં પૈસા નથી ટકતા. આવું વારંવાર થાય તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. દરિદ્રતા આવી શકે છે. વારંવાર જો મીઠુ ઢોળાય તો ઉંમર ઘટી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા