EK Vaat Kau / રાજનીતિનો એવો કયો દાવ કે ઠાકરે પાસે રાજીનામા સિવાય વિકલ્પ ન રહ્યો

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઈ ચૂકી છે. રાજનીતિનો એવો કયો દાવ કે ઉદ્ધવ ઠાકરે પાસે રાજીનામા સિવાય વિકલ્પ ન રહ્યો. ત્યારે જાણો મહારાષ્ટ્રમાં શું ઘડાઈ હતી રણનીતિ... જુઓ EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ