બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Kishor
Last Updated: 09:29 PM, 30 October 2023
આપણા ધર્મમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ખાસ મુહૂર્ત અને દિવસ જોવા માં આવે છે. ત્યારે સનાતન ધર્મમાં લગ્નને પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જે માટે પણ શુભ સમયની શોધ કરવામાં આવતી હોય છે. હાલ ચાતુર્માસના કારણે લગ્ન સહિતના કાર્યોના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી છે.જોકે હવે દેવઉઠની એકાદશી આવી રહી હોવાથી આ બાદ લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. એકાદશી 23 નવેમ્બરે ઉજવાશે.માન્યતા મુજબ વાત કરીએ તો આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની ઊંઘની મુદ્રામાંથી ઉઠે છે.
નવેમ્બર મહિનામાં સારા લગ્નના મુહૂર્ત છે
કાશીના જ્યોતિષના જણાવાયા અનુસાર વાત કરીએ તો દેવઉઠની એકાદશી અને તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝનનો પ્રારંભ થાય છે. જેના મુહૂર્તમા દેવઉઠની એકાદશી એટલે કે 23મી નવેમ્બરથી લગ્નનો શુભ મુહૂર્ત શરૂ થઈ રહ્યો છે. વધુમાં 24 નવેમ્બર લગ્ન માટે સારો યોગ છે. વધુમાં 25મી નવેમ્બર પણ લગ્નનું શુભ મુહૂર્ત છે. બાદમાં 27 નવેમ્બર, 28 નવેમ્બર અને નવેમ્બર મહિનાનો છેલ્લો શુભ સમય 29 તારીખે પણ જોવા મળી રહ્યો છે. આમ નવેમ્બર મહિનામાં સારા લગ્નના મુહૂર્ત છે. ત્યારબાદ આ વર્ષના અંતિમ મહિનામાં પણ લગ્નના સારા મુહૂર્ત જોવા મળી રહ્યા છે.
23 નવેમ્બરે ચાતુર્માસ સંપન્ન થશે
હિંદુ કેલેન્ડર મુજબ વાત કરવામાં આવે તો 22 નવેમ્બરે રાત્રે 11:03 વાગ્યાથી શરૂ થઈ રહી કાર્તિક એકાદશી તિથિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે 23 નવેમ્બરે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ મુજબ દેવઉઠની એકાદશી 23 નવેમ્બરે ઉજવશે અને દિવસે જ ચાતુર્માસ સંપન્ન થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો