ક્રિકેટ / 2014 ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ મારી હાલત ખરાબ થઈ હતી: વિરાટ કોહલી

Virat Kohli opens up on mental health during 2014 England tour

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના પ્રવાસ પછીના મુશ્કેલ સમયને યાદ કરતા પોતાની તકલીફ શેર કરી અને કહ્યું કે એ એવો સમય હતો જ્યારે મારા મનમાં બહુ જ નકારાત્મક વિચારો આવતા હતા. કોહલીએ કહ્યું કે મને એવું લગાવા લાગ્યું હતું કે દુનિયાનો અંત આવી ગયો છે. માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે જાહેરમાં વાત કરવા બદલ કોહલીએ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલના વખાણ કર્યા છે. 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કોહલી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ