બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 01:09 PM, 1 November 2023
હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજનની સાથે પીરસવામાં આવતી વિનેગરવાળી ડુંગળી ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. ડુંગળીમાં અનેક પ્રકારના ગુણો હોય છે, જે શરીરને અનેક પ્રકારનું પોષણ પ્રદાન કરે છે.
વિનેગરવાળી ડુંગળીના ફાયદા
લાલ ડુંગળી સફેદ ડુંગળી કરતા વધુ આરોગ્યપ્રદ છે. ડુંગળીમાં વિનેગર નાખવાથી ડુંગળીમાં રહેલ વિટામિન્સ અને મિનરલ્સમાં વૃદ્ધિ થાય છે. ડુંગળીમાં અનેક પ્રકારના પ્રોબાયોટીક્સ આંતરડાને અનુકૂળ એન્ઝાઇમ હોય છે, જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે
ડુંગળીમાં એલિલ પ્રોપાઈલ ડાઈસલ્ફાઈડ હો. છે. જેનાથી ઈન્સ્યુલિન બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. સફેદ વિનેગરમાં બ્લડ શુગર કંટ્રોલ કરવાના ગુણ રહેલા છે, જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
ખરાબ કોલસ્ટ્રોલ દૂર થાય છે
લાલ ડુંગળી ખરાબ કોલસ્ટ્રોલ દૂર કરવા માટે અસરદાર છે. અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, નિયમિતરૂપે વિનેગરવાળી ડુંગળીનું સેવન કરવાથી ગુડ કોલસ્ટ્રોલમાં 30 ટકા સુધીની વૃદ્ધિ થાય છે.
કેન્સરનું જોખમ ઓછું થાય છે
અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ડુંગળી ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. ડુંગળી ખાવાથી પેટ અને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime