બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 09:21 AM, 14 September 2023
વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક તંગીમાંથી બહાર આવવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેને અપનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જેનાથી ઘરની તિજોરી પૈસાથી છલકાઈ જાય છે. એવામાં અમુક ઉપાય તમારા કામ આવી શકે છે. વાસ્તુના અમુક ખાસ ઉપાયોમાં એક છે કપૂરનો ઉપાય. આ એક એવી સામગ્રી છે જે ઘરના વાતાવરણને શુદ્ધ બનાવવામાં મદદ કરે છે.
મંદિરમાં મુકો કપૂર
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે કપૂરને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેને પૂજાના સ્થાન પર રાખવું વધારે અસરદાર માનવામાં આવે છે. હકીકતે આ સ્થાન આખા ઘર માટે ઉર્જાનું કેન્દ્ર હોય છે અને આ જગ્યા પર કપૂર રાખવાથી ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. માનવામાં આવે છે કે કપૂર સળગાવવાથી પરિવારના લોકોને માનસિક શાંતિ મળે છે અને ઘનના માર્ગ ખુલી જાય છે.
તિજોરીમાં મુકો કપૂર
આર્થિક તંગી દૂર કરવા માટે ઘરની તિજોરીમાં કપૂર મુકો. હકીકતે કપૂરને તિજોરીમાં રાખવાથી ઘરનના માર્ગ ખુલી જાય છે અને જીવનમાં પ્રગતિ વધવા લાગે છે. તેના ઉપરાંત આ ઉપાયને કરવાથી તમારા માટે ઘનના યોગ બને છે અને પૈસા વર્થ ખર્ચ નથી થતા. જો તમે ઈચ્છો તો કપૂરના એક ટૂકડાને ખિસ્સામાં પણ રાખી શકો છો.
ઘરના મુખ્ય દ્વાર પર રાખો કપૂર
તમારા ઘરનો પ્રવેશ દ્વાર એ જગ્યા છે જ્યાં સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની ઉર્જાઓ પ્રવેશ કરે છે. એવામાં જો તમે આ સ્થાન પર કપૂરનો ટૂકડો રાખો છો તો આ ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવાનો ખતરો ઓછો થાય છે. સાથે જ ઘરની આસપાસની હવાને શુદ્ધ કરે છે. તેના ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે જેનાથી ધનના યોગ બને છે.
બેડરૂમમાં મુકો કપૂર
ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે બેડરૂમમાં કપૂર મુકવું શુભ માનવામાં આવે છે. એવામાં જો તમે બેડરૂમમાં કપૂરના એક ટૂકડાને રાખો છો તો માનસિક શાંતિ અને સારી ઉંઘને પ્રોત્સાહન મળે છે. તેના ઉપરાંત જો તમે પરણીત છો તો આ બન્નેના સંબંધને મજબૂત કરવામાં મદદ કરે છે. સાથે જ તણાવ અને ચિંતાને ઓછુ કરવામાં પણ મદદ કરે છે.
રસોડામાં મુકો કપૂર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં કપૂરના ટીકડા રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધન-લાભના યોગ બની રહે છે. સાથે જ સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે. તેના ઉપરાંત કપૂરને કિચનમાં રાખવાથી કીડીઓ પર નથી આવતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog