બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips miraculous remedy related to camphor to overcome financial crisis at home

વાસ્તુ ટિપ્સ / ઘરમાં છે આર્થિક તંગી? તો આ 5 સ્થાનોએ મૂકી દો આ સફેદ ચીજ, તિજોરી પૈસાથી છલકાઈ જશે

Arohi

Last Updated: 09:21 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: જીવનમાં પ્રગતિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કારણ કે તેની અવગણના કરવાનો મતલબ છે કે તમે આર્થિક તંગીને આમંત્રણ આપી રહ્યા છો. એવામાં વ્યક્તિ ઈચ્છા હોવા છતાં મુશ્કેલીઓથી બહાર નથી નિકળી શકતો.

  • જીવનમાં પ્રગતિ માટે કરો વાસ્તુ નિયમોનું પાલન 
  • અવગણના કરવાથી આવી શકે છે આર્થિક તંગી 
  • આર્થિક તંગી દૂર કરવા 5 જગ્યા પર મુકી દો આ વસ્તુ 

વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક તંગીમાંથી બહાર આવવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેને અપનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જેનાથી ઘરની તિજોરી પૈસાથી છલકાઈ જાય છે. એવામાં અમુક ઉપાય તમારા કામ આવી શકે છે. વાસ્તુના અમુક ખાસ ઉપાયોમાં એક છે કપૂરનો ઉપાય. આ એક એવી સામગ્રી છે જે ઘરના વાતાવરણને શુદ્ધ બનાવવામાં મદદ કરે છે. 

મંદિરમાં મુકો કપૂર
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે કપૂરને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેને પૂજાના સ્થાન પર રાખવું વધારે અસરદાર માનવામાં આવે છે. હકીકતે આ સ્થાન આખા ઘર માટે ઉર્જાનું કેન્દ્ર હોય છે અને આ જગ્યા પર કપૂર રાખવાથી ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. માનવામાં આવે છે કે કપૂર સળગાવવાથી પરિવારના લોકોને માનસિક શાંતિ મળે છે અને ઘનના માર્ગ ખુલી જાય છે. 

તિજોરીમાં મુકો કપૂર 
આર્થિક તંગી દૂર કરવા માટે ઘરની તિજોરીમાં કપૂર મુકો. હકીકતે કપૂરને તિજોરીમાં રાખવાથી ઘરનના માર્ગ ખુલી જાય છે અને જીવનમાં પ્રગતિ વધવા લાગે છે. તેના ઉપરાંત આ ઉપાયને કરવાથી તમારા માટે ઘનના યોગ બને છે અને પૈસા વર્થ ખર્ચ નથી થતા. જો તમે ઈચ્છો તો કપૂરના એક ટૂકડાને ખિસ્સામાં પણ રાખી શકો છો. 

ઘરના મુખ્ય દ્વાર પર રાખો કપૂર 
તમારા ઘરનો પ્રવેશ દ્વાર એ જગ્યા છે જ્યાં સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની ઉર્જાઓ પ્રવેશ કરે છે. એવામાં જો તમે આ સ્થાન પર કપૂરનો ટૂકડો રાખો છો તો આ ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવાનો ખતરો ઓછો થાય છે. સાથે જ ઘરની આસપાસની હવાને શુદ્ધ કરે છે. તેના ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે જેનાથી ધનના યોગ બને છે. 
 
 

બેડરૂમમાં મુકો કપૂર
ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે બેડરૂમમાં કપૂર મુકવું શુભ માનવામાં આવે છે. એવામાં જો તમે બેડરૂમમાં કપૂરના એક ટૂકડાને રાખો છો તો માનસિક શાંતિ અને સારી ઉંઘને પ્રોત્સાહન મળે છે. તેના ઉપરાંત જો તમે પરણીત છો તો આ બન્નેના સંબંધને મજબૂત કરવામાં મદદ કરે છે. સાથે જ તણાવ અને ચિંતાને ઓછુ કરવામાં પણ મદદ કરે છે. 

રસોડામાં મુકો કપૂર 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં કપૂરના ટીકડા રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધન-લાભના યોગ બની રહે છે. સાથે જ સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે. તેના ઉપરાંત કપૂરને કિચનમાં રાખવાથી કીડીઓ પર નથી આવતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ