બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 08:11 AM, 16 April 2024
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઘરમાં લગાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે. માન્યતા છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓ નથી થતી. ઘણા લોકોમાં મની પ્લાન્ટને લઈને એવો ભ્રમ છે કે આ છોડને ચોરીને લગાવવો ફાયદાકારક છે.
ચોરી કરીને ન લગાવો મની પ્લાન્ટ
ઘણા લોકો એવું માને છે કે ચોરી કરીને પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવશે તો ઘરની પ્રગતિ થાય છે. જોકે આવું બિલકુલ ન કરવું જોઈએ. ક્યારેય પણ ઘરમાં ચોરી કરેલો મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ આવું કાર્ય બિલકુલ ન કરવું જોઈએ. તેના ફાયદાની જગ્યા પર નુકસાન થઈ શકે છે. ઘરમાં જો ચોરેલો મની પ્લાન્ટ લગાવવામાં આવે તો માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ શકે છે.
વધુ વાંચો: ચૈત્રી નવરાત્રી: આઠમના દિવસે કરો આ ઉપાય, અપાર સફળતા મળવાની સાથે ધનમાં પણ થશે વધારો
કોઈને ગિફ્ટ ન કરો મની પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર હંમેશા કોઈ નર્સરીમાંથી ખરીદીને જ મની પ્લાન્ટ ઘરમાં લગાવવો જોઈએ. ત્યાં જ મની પ્લાન્ટને કોઈને ગિફ્ટ ન કરવો જોઈએ. આમ કરવાથી ઘરનું સુખ બીજા ઘરમાં જતુ રહે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime