બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / vastu tips for money plant never keep stolen tree in house it bring bad luck

Vastu Tips / ભૂલથી પણ ઘરમાં ન લગાવો આવો મની પ્લાન્ટ, થઈ જશો કંગાળ

Arohi

Last Updated: 08:11 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Money: ઘણા લોકો એવું માને છે કે ચોરી કરીને પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવશે તો ઘરની પ્રગતિ થાય છે. જોકે આવું બિલકુલ ન કરવું જોઈએ. ક્યારેય પણ ઘરમાં ચોરી કરેલો મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઘરમાં લગાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે. માન્યતા છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓ નથી થતી. ઘણા લોકોમાં મની પ્લાન્ટને લઈને એવો ભ્રમ છે કે આ છોડને ચોરીને લગાવવો ફાયદાકારક છે. 

ચોરી કરીને ન લગાવો મની પ્લાન્ટ 
ઘણા લોકો એવું માને છે કે ચોરી કરીને પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવશે તો ઘરની પ્રગતિ થાય છે. જોકે આવું બિલકુલ ન કરવું જોઈએ. ક્યારેય પણ ઘરમાં ચોરી કરેલો મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ આવું કાર્ય બિલકુલ ન કરવું જોઈએ. તેના ફાયદાની જગ્યા પર નુકસાન થઈ શકે છે. ઘરમાં જો ચોરેલો મની પ્લાન્ટ લગાવવામાં આવે તો માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ શકે છે. 

વધુ વાંચો: ચૈત્રી નવરાત્રી: આઠમના દિવસે કરો આ ઉપાય, અપાર સફળતા મળવાની સાથે ધનમાં પણ થશે વધારો

કોઈને ગિફ્ટ ન કરો મની પ્લાન્ટ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર હંમેશા કોઈ નર્સરીમાંથી ખરીદીને જ મની પ્લાન્ટ ઘરમાં લગાવવો જોઈએ. ત્યાં જ મની પ્લાન્ટને કોઈને ગિફ્ટ ન કરવો જોઈએ. આમ કરવાથી ઘરનું સુખ બીજા ઘરમાં જતુ રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ