બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 06:55 PM, 2 July 2023
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓનો આપણા ભાગ્ય સાથે સંબંધ જોવા મળે છે અને ઘરમાં રાખેલી વસ્તુને લીધે જે આપણામાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેવું મનાય છે. આવી સ્થિતિ વચ્ચે શાસ્ત્રમાં માત્ર સામાનની દિશા જ નહીં પરંતુ ઘરની લાઈટોનો પણ સમાવેશ થાય છે. ઘરમાં ગમે તેટલો ખર્ચ કર્યો હોય પરંતુ લાઇટિંગ વગર તે અધૂરો છે. ઘરની શોભા વધારવામાં લાઇટિંગનો મહત્વનો ફાળો હોય છે. આકર્ષક રોશનીને લઇને ઘરની શોભાને ચાર ચાંદ લાગે છે. ત્યારે ઘરમાં લગાવેલી લાઈટ પણ જીવનમાં સહકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. ક્યારેક ઘરમાં લગાવેલી લાઇટો પણ વાસ્તુદોષનું કારણ બની શકે છે.
પતિ-પત્નીના સંબંધ સારા બની રહે
વાસ્તુશાસ્ત્રનું માનીએ તો બેડરૂમમાં બેડની સામેની દિવાલ પર લાઈટ લગાવવી શુભ માનવામાં આવે છે. જેથી પતિ-પત્નીના સંબંધ સારા બની રહે. વધૂમાં રૂમમાં દક્ષિણ દિશામાં લાઈટ ન લગાવી જોઈએ તેને અશુભ માનવામાં આવે છે તેથી નકારાત્મક ઉર્જા ઊભી થાય છે. બીજી તરફ રસોડામાં લાઈટ પૂર્વ દિશામાં રાખવી જોઇએ. જેથી અનાજ અને પૈસાની કમી ઉભી થતી નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે રસોડામાં સાંજ પડતા જ પ્રકાશ લાવવો. જેના કારણે સકારાત્મકતા રહે છે સુખ અને સમૃદ્ધિ વધે છે.
આ દિશામાં લાઈટથી પ્રગતી આટકી પડે છે
ઘરની અંદર લાઈટના પ્રકાશનું પ્રમાણ પણ મધ્યમ હોવું જોઈએ. જો ઓછો પ્રકાશ હોય તો તેના લીધે પ્રગતિ અટકી શકે છે કારણ કે કામકાજમાં ખલેલ પડે છે અને આંખો પણ ખરાબ થવા લાગે છે જો પ્રકાશ બરાબર ન હોય તો વાસ્તુદોષ સર્જાય છે અને નાકારાત્મકતા વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય હોલમાં ઉત્તર દિશામાં લાઈટો લગાવવી જોઈએ ઉપરાંત ડ્રોઈંગ રૂમમાં ક્યારેય પણ પશ્ચિમ દિશામાં લાઈટો લગાવી જોઈએ નહીં ઘરમાં શાંતિ જાળવવા માટે રંગબેરંગી લાઇટો ને બદલે સફેદ લાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime