બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Kishor
Last Updated: 09:07 PM, 9 September 2023
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક ચીજ વસ્તુઓને રાખવા માટેનું એક સ્થાન નક્કી કરાયું છે. શાસ્ત્ર અનુસાર વસ્તુ રાખવાના ઉપાયની અવગણના કરવામાં આવે તો ઘણી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. બીજી બાજુ ઘરમાં વસ્તુના સ્થાનને લઈ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું પણ પરિભ્રમણ જોવા મળતું હોય છે. ત્યારે જુતા-ચપ્પલને કઈ દિશામાં અને કયા સ્થાને રાખવા જોઈએ? તે માટે વાસ્તુ નિષ્ણાતો શું કહી રહ્યા છે આવો જાણીએ વિસ્તારથી!
રસોડામાં પણ પગરખા લઈ જવામાં આવે તો...
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચપ્પલ કે જૂતાને ક્યારે પણ તુલસીની આસપાસ રાખવા જોઈએ નહીં અને પગથી ઉતારવા પણ જોઈએ નહીં! જો આવું કરવામાં આવે તો ઘરમાં ગરીબી આંટો લઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધવા લાગે છે.બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ કે ચપ્પલ ઉતારવા જોઈએ નહીં. બેડરૂમ સુધી ચપ્પલ લઈ જવામાં આવે તો પતિ પત્નીના સંબંધમાં કડવાસ ઊભી થતી હોવાનું જણાવ્યું છે. તે જ રીતે જો રસોડામાં પણ પગરખા લઈ જવામાં આવે તો અન્ન અને અગ્નિના દેવનું સીધું અપમાન ગણાય છે. આથી રસોડામાં પણ ક્યારેય ચપ્પલ રાખવા જોઈએ નહીં!
આ જગ્યાએ રાખો ચપ્પલ
આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં જણાવાયા અનુસાર ઘરના તમામ જુતા કે ચપ્પલને એક સ્થાને એકઠા કરવામાં જોઈએ. જેને શું-રૈકમાં રાખવા જોઈએ અને શું-રૈકને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં મૂકવા જોઈએ જે દિશા ચપ્પલ રાખવા માટે શુભ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog