બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 10:13 AM, 1 March 2024
અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો એક માત્ર એવુ વસ્ત્રાપુર તળાવ જે અમદાવાદીઓને મોઢે છે. તમામ લોકોએ અવશ્ય એક વખત તો મુલાકાત લીઘી જ હોય છે. વર્ષ 2003માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર તળાવનુ લોકાપર્ણ કર્યુ હતુ. ત્યારથી 20 વર્ષમાં જ વસ્ત્રાપુર તળાવની પરિસ્થિતી દયનિય બની ગઇ છે. વોક વે વોક કરવા લાયક નથી. તમે બેઠા હોય તો ઉંદરડા ગમે ત્યારે કરડી જાય તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. ઉંદરનો એટલો ત્રાસ છે કે આખુ તળાવ ખોદી નાખ્યુ છે. ઉપરાંત તળાવનુ તળિયુ પણ નબળુ કરી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે.
કોલેજના વિર્ઘાર્થીઓ હોય કે પછી નોકરીયાત વ્યક્તિઓ બપોરના સમયે ભોજન માટે પણ ગાર્ડન નો સહારો લેતા હોય છે. પરંતુ હાલમાં વસ્ત્રાપુર તળાવ તમામ જગ્યાએથી ખવાઇ ગયુ છે. ક્યાંક સારી સુવિઘાઓ પણ નથી જેથી અનેક ફરીયાદો અને રજુઆતને ઘ્યાનમાં લઇને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા તળાવના નવિનીકરાણનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે હાલમાં તો તળાવમાં જે થોડુ પાણી છે. તેનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વધુ વાંચોઃ આજથી 2 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડશે વરસાદ, એ પણ ભારે પવન સાથે, પાકને નુકસાનની ભીતિ
નવીન બનનાર વસ્ત્રાપુર તળાવમાં નાના બાળકો માટે રમત ગમતના સાઘનો, સ્પેશિયલ વોક વે, બેઠક વ્યવસ્થા અને સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત વસ્તારપુર તળાવને ખરાબ કરવા માટે ઉંદર જ જવાબદારી છે. ત્યારે તંત્ર દ્વારા હવે ઉંદરોનો ત્રાસ દુર કરીને વસ્ત્રાપુર તળાવની કામગીરી શરૂ કરવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime