બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Pravin
Last Updated: 01:49 PM, 26 February 2022
યુક્રેનમાં ફસાયેલા 40 ભારતીય સ્ટૂડેંટ પગપાળાએ ચાલીને યુક્રેન-પોલેન્ડ બોર્ડર સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીઓ કોલેજ બસથી બોર્ડ નજીક 8 કિમી દૂર છોડી દીધા હતા અને બોર્ડર સુધી સફર તેમને પગપાળા કરવી પડી હતી. પોલેન્ડથી લગભગ 70 કિમી દૂર, લીવના મેડિકલ કોલેજના સ્ટૂડેંટ યુક્રેનના પાડોશી દેશથી નિકળવાની રાહ જોઈ રહેલા, કારણ કે, રશિયાના હુમલા બાદ યુક્રેનના હવાઈમથકો બંધ કરી દેવામાં આવ્યા છે. પોલેન્ડ-યુક્રેન બોર્ડર સુધી મુસાફરી કરનારા ભારતીય સ્ટૂડેંટ્સમાંથી એકે કરેલા વીડિયો શેરમાં ખાલી રસ્તા પર સાઈડમાં ચાલતા દેખાઈ રહ્યા હતા.
Indian students stranded in kyiv Railway station in Ukraine.
— Hansraj Meena (@HansrajMeena) February 24, 2022
The @narendramodi Government should take necessary action and help at the earliest to bring back our Indian students living in Ukraine.#RussiaUkraineConflict pic.twitter.com/ehDXwAowEv
હજારો વિદ્યાર્થી રસ્તા પર ચાલતા નિકળ્યા
અહીં ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલાના કારણે હજારોની સંખ્યામાં ભારતીય ખાસ કરીને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. સરકારની સામે સૌથી મોટો પડકાર તેમને હેમખેમ પરત લાવવાનો છે, જેને લઈને તમામ પ્રયાસો ચાલું છે. ભારતે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હંગરી અને પોલેન્ડની સરહદી દ્વારા સરકારી દળોને મોકલ્યા છે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, સુરક્ષિત માર્ગોની ઓળખાણ કરી લીધી છે. રોડ માર્ગે કીવથી જશો તો, આપ નવ કલાકમાં પોલેન્ડ અને લગભગ 12 કલાકમાં રોમાનિયા પહોંચી જશો. રસ્તાનો નક્શો તૈયાર કરી લીધો છે.
Dear @AndhraPradeshCM and @PMOIndia Please help #AndhraPradesh students and also Indian students stuck at #UkraineWar . 🙏 pic.twitter.com/24h20ITCIJ
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) February 24, 2022
યુક્રેને એરસ્પેસ બંધ કર્યા
રશિયા તરફથી હુમલાનું એલાન કરવા અને મુખ્ય શહેરોના ટાર્ગેટ બનાવ્યા બાદ યુક્રેને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ કારણથી યુક્રેનની રાજધાની કીવ માટે જતી એર ઈંડિયાની ફ્લાઈટ કાલે પાછી આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગુરૂવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા તે ભારતની સૌથી પહેલી પ્રાથમિકતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime