બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / ધર્મ / Try this remedy to get the blessings of Goddess Lakshmi on Mahanavami, there will be no shortage of money in the house for a day
Vishal Dave
Last Updated: 07:51 PM, 17 April 2024
આજે ચૈત્ર માસ અને નોમની તિથી છે..આને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.. આજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે બીજા શબ્દોમાં કહીએ તો નવરાત્રિના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. મહાનવમી પર કેટલાક વિશેષ ઉપાયોનું ખુબજ મહત્વ છે.. જો આપ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આપે ચોક્કસ આ ઉપાયો કરવા જોઇએ.
મહાનવમીની રાત્રે ઘીનો દિવો પ્રકટાવો. અને તેને નવ પ્રકારના મિષ્ઠાન્ન અર્પણ કરો, પછી દેવીના મંત્રોના જાપ કરો. જો આપ આર્થિક તંગીથી મુક્ત થવા માંગતા હોવ તો આજની રાતે ( મહાનવમીની રાતે) મા લક્ષ્મીની પૂજા કરવાનું ન ભૂલતા.. કહેવાય છે કે મહાનવમીની રાત્રે લક્ષ્મી સુકતનો પાઠ કરવાથી આર્થિક તંગી દુર થઇ જાય છે. દરિદ્રતા ઘરની આસપાસ પણ ફરકતી નથી.
મહાનવમીની રાત્રે તુલસી પર નારાછડી બાંધો.ત્યારબાદ તુલસી ક્યારે દિવો પ્રજવલિત કરો અને પછી ત્યાં જ બેસીને મા લક્ષ્મીના મંત્ર ॐ श्रीं ह्रीं लक्ष्मीं श्रीं निवासाय नमःનો જાપ કરવો.
મહાનવમીની રાત્રે એક કપડામાં 11 સિક્કા અને 1 લાલ મરચુ બાંધીને તેને તિજોરી અથવા તો આપ જ્યાં પૈસા મુકતા હોવ તે જગ્યાએ મુકી દો.. બીજે દિવસે એ સિક્કા દાન કરી દો. આનાથી ધનની પ્રાપ્તિ અને સંચય ખુબજ ઝડપથી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog