બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Try this remedy to get the blessings of Goddess Lakshmi on Mahanavami, there will be no shortage of money in the house for a day

ધર્મ / મહાનવમીની રાત્રે ધન વૈભવ પામવા આટલું જરૂર કરો, આજના આશીર્વાદ જીવનભર રહેશે

Vishal Dave

Last Updated: 07:51 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાનવમી પર કેટલાક વિશેષ ઉપાયોનું ખુબજ મહત્વ છે.. જો આપ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આપે ચોક્કસ આ ઉપાયો કરવા જોઇએ.

આજે ચૈત્ર માસ અને નોમની તિથી છે..આને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.. આજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે બીજા શબ્દોમાં કહીએ તો નવરાત્રિના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. મહાનવમી પર કેટલાક વિશેષ ઉપાયોનું ખુબજ મહત્વ છે.. જો આપ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આપે ચોક્કસ આ ઉપાયો કરવા જોઇએ.

મહાનવમીની રાત્રે ઘીનો દિવો પ્રકટાવો. અને તેને નવ પ્રકારના મિષ્ઠાન્ન અર્પણ કરો, પછી દેવીના મંત્રોના જાપ કરો. જો આપ આર્થિક તંગીથી મુક્ત થવા માંગતા હોવ તો આજની રાતે ( મહાનવમીની રાતે) મા લક્ષ્મીની પૂજા કરવાનું ન ભૂલતા.. કહેવાય છે કે મહાનવમીની રાત્રે લક્ષ્મી સુકતનો પાઠ કરવાથી આર્થિક તંગી દુર થઇ જાય છે. દરિદ્રતા ઘરની આસપાસ પણ ફરકતી નથી.

મહાનવમીની રાત્રે તુલસી પર નારાછડી બાંધો.ત્યારબાદ તુલસી ક્યારે દિવો પ્રજવલિત કરો અને પછી ત્યાં જ બેસીને મા લક્ષ્મીના મંત્ર ॐ श्रीं ह्रीं लक्ष्मीं श्रीं निवासाय नमःનો જાપ કરવો.

મહાનવમીની રાત્રે એક કપડામાં 11 સિક્કા અને 1 લાલ મરચુ બાંધીને તેને તિજોરી અથવા તો આપ જ્યાં પૈસા મુકતા હોવ તે જગ્યાએ મુકી દો.. બીજે દિવસે એ સિક્કા દાન કરી દો. આનાથી ધનની પ્રાપ્તિ અને સંચય ખુબજ ઝડપથી થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ