બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Try this remedy to get the blessings of Goddess Lakshmi on Mahanavami, there will be no shortage of money in the house for a day
Last Updated: 07:51 PM, 17 April 2024
આજે ચૈત્ર માસ અને નોમની તિથી છે..આને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.. આજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
ADVERTISEMENT

ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે બીજા શબ્દોમાં કહીએ તો નવરાત્રિના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. મહાનવમી પર કેટલાક વિશેષ ઉપાયોનું ખુબજ મહત્વ છે.. જો આપ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આપે ચોક્કસ આ ઉપાયો કરવા જોઇએ.
ADVERTISEMENT

મહાનવમીની રાત્રે ઘીનો દિવો પ્રકટાવો. અને તેને નવ પ્રકારના મિષ્ઠાન્ન અર્પણ કરો, પછી દેવીના મંત્રોના જાપ કરો. જો આપ આર્થિક તંગીથી મુક્ત થવા માંગતા હોવ તો આજની રાતે ( મહાનવમીની રાતે) મા લક્ષ્મીની પૂજા કરવાનું ન ભૂલતા.. કહેવાય છે કે મહાનવમીની રાત્રે લક્ષ્મી સુકતનો પાઠ કરવાથી આર્થિક તંગી દુર થઇ જાય છે. દરિદ્રતા ઘરની આસપાસ પણ ફરકતી નથી.
ADVERTISEMENT

મહાનવમીની રાત્રે તુલસી પર નારાછડી બાંધો.ત્યારબાદ તુલસી ક્યારે દિવો પ્રજવલિત કરો અને પછી ત્યાં જ બેસીને મા લક્ષ્મીના મંત્ર ॐ श्रीं ह्रीं लक्ष्मीं श्रीं निवासाय नमःનો જાપ કરવો.
ADVERTISEMENT

મહાનવમીની રાત્રે એક કપડામાં 11 સિક્કા અને 1 લાલ મરચુ બાંધીને તેને તિજોરી અથવા તો આપ જ્યાં પૈસા મુકતા હોવ તે જગ્યાએ મુકી દો.. બીજે દિવસે એ સિક્કા દાન કરી દો. આનાથી ધનની પ્રાપ્તિ અને સંચય ખુબજ ઝડપથી થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.