બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Kinjari
Last Updated: 01:16 PM, 22 August 2020
સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના મોતનું કારણ ફાંસીથી શ્વાસ રૂધાંતા થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના ગળા પર લિગેચર માર્ક હોવાનો ઉલ્લેખ છે. લિગેચર માર્ક જેને સામાન્ય ભાષામાં ઉંડા નિશાન કહે છે. સામાન્ય રીતે આ યૂ શેપ હોય છે, જે બતાવે છે કે ગળા પર કોઇ રસ્સી અથવા તેના જેવી વસ્તુ વચ્ચે કસવામાં આવ્યું છે.
પોસ્ટમોર્ટ રિપોર્ટમાં ગળા પર નિશાનની સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.
હવે જ્યારે CBIના હાથે સુશાંતના ઓટોપ્સી રિપોર્ટ આવી ગયો છે. તો તપાસ ટીમ પાંચ ડોક્ટરોને પૂછપરછ કરશે, જેમણે સુશાંતનો પોસ્ટમોર્ટમ કર્યો હતો. રિયા ચક્રવર્તી પણ 15 તારીખના રોજ કપૂર હોસ્પિટલના લાશ ગૃહમાં પહોંચી હતી, જ્યારે તેમની પાસે તેમની પરવાનગી ન હતી. એવામાં ડોક્ટરોને એ પણ પૂછવામાં આવશે ઓટોપ્સી રિપોર્ટ આવતાં રિયા 45 મિનિટ સુધી ત્યાં શું કરી રહ્યા હતા.
રિયા ચક્રવર્તી સુશાંતના સંબંધી નથી, એવામાં પ્રશ્ન હોસ્પિટલ મેનેજમેન્ટ પર પણ ઉઠી રહ્યા છે કે રિયાને હોસ્પિટલની લાશ ગૃહમાં કેવી રીતે પ્રવેશ મળ્યો, જોકે રિયા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે રિયા છેલ્લીવાર સુશાંતનો ચહેરો જોવા માંગતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો