બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજથી પવિત્ર પાવન પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે. દર ત્રણ વર્ષે એક પુરુષોત્તમ મહિનો આવતો હોય છે. જે તિથિની વધઘટના કારણે આવતો હોય છે. પુરુષોત્તમ માસનું મહત્વ શું છે? પુરુષોત્તમ માસમાં કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્ય ન કરવા જોઈએ? કઈ રાશિના જાતકોને પુરુષોત્તમ મહિનામાં સારી સફળતા મળશે? કયા રાશિના જાતકોએ પુરુષોત્તમ મહિનામાં સાવચેત રહેવું પડશે? આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યાં છે.
ADVERTISEMENT
દર ત્રણ વર્ષે આવતો માસ એટલે કે અધિક માસ, જેને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુને પ્રિય મહિનો છે. આ મહિનામાં શુભકાર્યો થતાં નથી. આ મહિનામાં પૂજા-પાઠ, ભક્તિનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધનને લગતી સમસ્યા દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.