બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / The holy month of Purushottam has started from today

જ્યોતિષ શાસ્ત્ર / પુરુષોત્તમ માસનું જીવનમાં 'અધિક' મહત્વ: જાણો કયા-કયા ઉપાયો થશે લાભદાયી, મુકુંદ પંડ્યાના મુખે

Malay

Last Updated: 12:48 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલમાસ અથવા અધિક મહિનાને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ માસના સ્વામી શ્રી હરિ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે. ચાલો જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા પાસેથી જાણીએ કે આ મહિનામાં કયા ઉપાયો કરવા જોઈએ.

 

  • આજથી પવિત્ર પાવન પુરુષોત્તમ માસની શરૂઆત 
  • હિન્દુ ધર્મમાં અધિક માસને માનવામાં આવે છે ખૂબ જ વિશેષ 
  • અધિક માસમાં ભગવાન વિષ્ણુજીની કરવામાં આવે છે પૂજા 

આજથી પવિત્ર પાવન પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે. દર ત્રણ વર્ષે એક પુરુષોત્તમ મહિનો આવતો હોય છે. જે તિથિની વધઘટના કારણે આવતો હોય છે. પુરુષોત્તમ માસનું મહત્વ શું છે? પુરુષોત્તમ માસમાં કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્ય ન કરવા જોઈએ? કઈ રાશિના જાતકોને પુરુષોત્તમ મહિનામાં સારી સફળતા મળશે? કયા રાશિના જાતકોએ પુરુષોત્તમ મહિનામાં સાવચેત રહેવું પડશે? આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યાં છે.

દર ત્રણ વર્ષે આવતો માસ એટલે કે અધિક માસ, જેને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુને પ્રિય મહિનો છે. આ મહિનામાં શુભકાર્યો થતાં નથી. આ મહિનામાં પૂજા-પાઠ, ભક્તિનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધનને લગતી સમસ્યા દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ