બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, હવે ઉમેદવારો પ્રચાર નહીં કરી શકે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, હવે ઉમેદવારો પ્રચાર નહીં કરી શકે

Vishal Khamar

Last Updated: 05:35 PM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પાર્ટીના ચૂંટણી ઉમેદવારો હવે નહી કરી શકે પ્રચાર.

અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચારનો ગજવો હવે શાંત થઈ ગયો છે. અમદાવાદ માં ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થતાં રાજકીય પાર્ટીઓના ઉમેદવારો હવે કોઈપણ પ્રકારનો જાહેર પ્રચાર કરી શકશે નહીં.

ચૂંટણી આયોગના નિયમો મુજબ, પ્રચાર સમયમર્યાદા પૂરી થયા બાદ તમામ ઉમેદવારોને શાંતિ જાળવવાની ફરજ રહેશે. આ દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ સભા, રેલી કે જાહેર પ્રચાર કાર્યક્રમો યોજી શકાશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ શહેરમાં લગાવવામાં આવેલા રાજકીય પાર્ટીઓના બેનરો અને પોસ્ટરો ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા તમામ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવશે જેથી ચૂંટણી આચારસંહિતા જળવાઈ રહે.

આવતી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ તેમજ નિષ્પક્ષ મતદાન માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, એજન્ટ નિમણૂકના નિયમોમાં ફેરફાર

ચૂંટણી પ્રચાર સમાપ્ત થતાં હવે તમામની નજર મતદાનના દિવસે અને ત્યારબાદ આવનારા પરિણામો પર કેન્દ્રિત થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Ahmedabad Local government elections
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ