બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / આ શું બન્યું? હાર બાદ આ છ મોટા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાંથી બહાર, ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ

ટી20 સીરિઝ / આ શું બન્યું? હાર બાદ આ છ મોટા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાંથી બહાર, ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ

Hiralal Parmar

Last Updated: 08:51 AM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વનડે બાદ ટીમ ઈન્ડિયામાંથી 6 મોટા ખેલાડીઓને બહાર કરી દેવાતાં ક્રિકેટ જગતમાં ચર્ચા ચાલી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 2-1થી જીત મેળવી હતી. હવે ODI પછી, 5 મેચની T20 શ્રેણી રમાશે, જેનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે ODI શ્રેણીમાં ભાગ લેનારા કુલ 6 ખેલાડીઓ T20 શ્રેણીનો ભાગ નથી.

કયા 6 ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાંથી બહાર

વનડેમાં હાર બાદ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર અને પ્રખ્યાત કૃષ્ણને પાંચ શ્રેણીની ટી 20 સીરિઝમાંથી બહાર રખાયા છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

વધુ વાંચો : સ્કૂલ ડ્રેસમાં ઠેકા પર દારુ લેવા પહોંચી 'પાપા કી પરી' પછી સહેલીઓ સાથે શું કર્યું ખબર છે? વીડિયો વાયરલ

ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ઈન્ડિયાની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને રાણાવીન (વિકેટકીપર) વોશિંગ્ટન સુંદર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ind aus t20 series aus t20 series
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ