બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Supreme Court asked center and state government about the displaced persons and reheabilitation
Vaidehi
Last Updated: 04:46 PM, 8 May 2023
મણિપુર હિંસાને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જે દરમિયાન કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે વિવિધ પ્રશ્નોનાં જવાબની માંગ કરી હતી. SCએ વિસ્થાપિતોને લઈને કેટલાક સવાલો પૂછ્યાં હતાં અને કહ્યું હતું કે તેમને ઘરે પાછા લઈ આવવામાં આવે.
17મેનાં રોજ થશે સુનાવણી
આ મામલામાં કેન્દ્ર અને રાજ્યની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયાં હતાં તેમણે કોર્ટને દણાવ્યું કે તમામ જરૂરી પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલો સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે તે પછી જ કોર્ટે આરક્ષણને લઈને વાત કરવી જોઈએ. હવે SC આ મામલે અરજીઓ પર 17 મેનાં રોજ સુનાવણી કરશે.
રિલીફ કેમ્પ અને સુવિધાઓની માંગી ડિટેલ્સ
CJIની આગેવાનીવાળી બેંચે SGની દલીલોને રેકોર્ડ કર્યું. તેમણે કેન્દ્ર અને મણિપુર પાસે રિલીફ કેંપ, વિસ્થાપિતોનાં રિહેબિલિટેશન અને ધાર્મિક સ્થાનોની સુરક્ષા અંગે વાત કરી હતી. એક અઠવાડિયાં બાદ આ મામલાનાં અપડેટ્સની રિપોર્ટ સોંપવાનાં આદેશો આપવામાં આવ્યાં છે.SCએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રિલીફ કેંપો અને ત્યાં ફાળવવામાં આવતી સુવિધાઓની ડિટેલ્સ માંગી હતી.
Manipur Violence | Supreme Court emphasises that due arrangements be made in relief camps in terms of food, medical; taking all necessary precautions for the rehabilitation of displaced persons and protecting places of religious worship.
— ANI (@ANI) May 8, 2023
Supreme Court posts the matter for…
હાલનું લક્ષ્ય લોકોની સુરક્ષા અને બચાવ-SC
સુપ્રીમ કોર્ટે મણિપુર હાઈકોર્ટનાં એ આદેશો પર સવાલો ઊઠાવ્યાં જેમાં રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાં મેઈતેઈ સમુદાયને શામેલ કરવાની કેન્દ્રની ભલામણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. SCએ કહ્યું કે આપણું હાલનું લક્ષ્ય લોકોની સુરક્ષા, બચાવ અને રિહેબિલિટેશન છે. અમે મૃત્યુઆંક અને માલસામાનની નુક્સાનીને લઈને ચિંતિત છીએ.
Manipur violence | Centre and Manipur government submit before Supreme Court that the curfew was relaxed yesterday and today, and there were no incidents of violence on both days. pic.twitter.com/Sm7emFzVGm
— ANI (@ANI) May 8, 2023
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog