બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Supreme Court asked center and state government about the displaced persons and reheabilitation

Manipur Violence / મણિપુરમાં ચાલી રહેલા 'હિંસાના તાંડવ' પર આવી ગયો સુપ્રીમનો ચુકાદો, કેન્દ્ર-રાજ્ય સરકારને આપ્યો મોટો નિર્દેશ

Vaidehi

Last Updated: 04:46 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manipur Violance: મણિપુર હિંસાને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય પાસે અનેક પ્રશ્નોનાં જવાબ માંગ્યા છે. SCએ વિસ્થાપિતોને લઈને પણ અગત્યનો સવાલ પૂછ્યો છે.

  • મણિપુર હિંસાને લઈને સુપ્રીમ કોર્ટે પૂછ્યાં સવાલો
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગી ડિટેલ્સ
  • તાત્કાલિક રિહેબિલિટિશન કરવા કરી ચર્ચા

મણિપુર હિંસાને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જે દરમિયાન કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે વિવિધ પ્રશ્નોનાં જવાબની માંગ કરી હતી. SCએ વિસ્થાપિતોને લઈને કેટલાક સવાલો પૂછ્યાં હતાં અને કહ્યું હતું કે તેમને ઘરે પાછા લઈ આવવામાં આવે. 

17મેનાં રોજ થશે સુનાવણી
આ મામલામાં કેન્દ્ર અને રાજ્યની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયાં હતાં તેમણે કોર્ટને દણાવ્યું કે તમામ જરૂરી પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલો સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે તે પછી જ કોર્ટે આરક્ષણને લઈને વાત કરવી જોઈએ. હવે SC આ મામલે અરજીઓ પર 17 મેનાં રોજ સુનાવણી કરશે.

રિલીફ કેમ્પ અને સુવિધાઓની માંગી ડિટેલ્સ
CJIની આગેવાનીવાળી બેંચે SGની દલીલોને રેકોર્ડ કર્યું. તેમણે કેન્દ્ર અને મણિપુર પાસે રિલીફ કેંપ, વિસ્થાપિતોનાં રિહેબિલિટેશન અને ધાર્મિક સ્થાનોની સુરક્ષા અંગે વાત કરી હતી. એક અઠવાડિયાં બાદ આ મામલાનાં અપડેટ્સની રિપોર્ટ સોંપવાનાં આદેશો આપવામાં આવ્યાં છે.SCએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રિલીફ કેંપો અને ત્યાં ફાળવવામાં આવતી સુવિધાઓની ડિટેલ્સ માંગી હતી.

હાલનું લક્ષ્ય લોકોની સુરક્ષા અને બચાવ-SC
સુપ્રીમ કોર્ટે મણિપુર હાઈકોર્ટનાં એ આદેશો પર સવાલો ઊઠાવ્યાં જેમાં રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાં મેઈતેઈ સમુદાયને શામેલ કરવાની કેન્દ્રની ભલામણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. SCએ કહ્યું કે આપણું હાલનું લક્ષ્ય લોકોની સુરક્ષા, બચાવ અને રિહેબિલિટેશન છે. અમે મૃત્યુઆંક અને માલસામાનની નુક્સાનીને લઈને ચિંતિત છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ