બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 05:54 PM, 16 May 2023
વેદ શાસ્ત્રોમાં ભગવાન શનિને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા માનવામાં આવે છે. શનિદેવ તમામ વ્યક્તિને કર્મ અનુસાર શુભ અશુભ ફળ પ્રદાન કરે છે. જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની કુદ્રષ્ટિ પડે તો શારીરિક, માનસિક તથા આર્થિક રૂપે હાનિ થઈ શકે છે. શનિ ગોચર, અસ્ત ઉદય અને માર્ગી તથા વક્રીની માનવ જીવન પર વ્યાપક અસર પડે છે. 17 જૂનના રોજ શનિદેવ રાત્રે 10:48 વાગ્યે વક્રી થવા જઈ રહ્યા છે, જેથી શનિદેવ હવે વક્રી ચાલ ચાલશે. શનિની ઉલ્ટી ચાલને કારણે કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અસર થઈ શકે છે.
ઉલ્ટી ચાલ-
જ્યારે કોઈ વ્યક્તિની સહી યોગ્ય ના હોય તો તે વ્યક્તિ શનિની ઉલ્ટી ચાલનો શિકાર છે, તેવું કહી શકાય છે. શનિ પ્રત્યે સંવેદનશીલ રહેવું. તમામ બાબતોએ ગંભીરતા જાળવતા શીખવું જોઈએ.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime