બ્રેકિંગ ન્યુઝ
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
VTV / ધર્મ / sawan try these 5 surefire measures to increase salary and get rid from many physical problems
Manisha Jogi
Last Updated: 09:19 AM, 16 August 2023
અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની સમસ્યાથી છુટકારો મળે છે. ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે, આ દરમિયાન પૂજા અર્ચના કરવાથી લાભ થઈ શકે છે અને મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવને તંત્રના દેવતા કહેવામાં આવે છે. આ કારણોસર આવકમાં વૃદ્ધિ કરવા માંગો છો અને શરીર રોગમુક્ત થાય, તથા તમામ કામમાં સફળતા મળે તે માટે આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.
આવકમાં વૃદ્ધિ માટે
શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગની સ્થાપના કરો અને વિધિ અનુસાર પૂજા કરો. 108 વાર ऐं, ह्री, श्रीं लिखें. મંત્રનો જાપ કરો. તમામ મંત્ર સાથે પારદ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને બિલીપત્ર પર લાલ ચંદનથી ऐं, ह्री, श्रीं लिखें લખો. 108 બિલીપત્ર ચઢાવ્યા પછી તે ઉતારી લો અને પૂજા સ્થળ પર રાખીને તેની દરરોજ પૂજા કરો. આ પ્રકારે કરવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.
રોગ મુક્તિ માટે
શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં શિવલિંગ પર દૂધ અને કાળા તલથી અભિષેક કરો અને અભિષેક કરતા સમયે ‘ऊं जूं स:’ મંત્રનો જાપ કરો. તાંબા સિવાય અન્ય ધાતુના લોટાનો ઉપયોગ કરો. ભગવાન શિવને રોગમુક્તિ માટે પ્રાર્થના કરો, આ પ્રકારે કરવાથી તમે રોગમુક્ત થઈ જશો.
સુખ-સમૃદ્ધિ માટે ઉપાય
ભગવાન શિવ પર સુગંધિત તેલથી અભિષેક કરો, જેથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. શાર્પ બ્રેઈન માટે દૂધમાં સાકર મિશ્ર કરીને શિવલિંગ પર અભિષેક કરો.
ઈચ્છાપૂર્તિ માટે
દરરોજ 21 બિલીપત્ર પર ચંદનથી ‘ऊं नम: शिवाय’ લખો અને શિવલિંગ પર અર્પણ કરો અને એકમુખી રૂદ્રાક્ષ અર્પણ કરો. જેથી તમામ મનોકામના પૂર્ણ થશે.
તમામ પરેશાની દૂર થશે
ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગુગળનો ધૂપ કરો. જેથી ઘરમાં શાંતિ રહેશે અને પરિવારમાં પ્રેમ જળવાઈ રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
USમાં અજીબ / અમેરિકાના અજીબ એક્સિડન્ટમાં પાપડ જેમ ચિપકાઈ 3 ગુજરાતી મહિલાઓ, જાણો કેવી રીતે થયો?
horrific US car accident
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
USમાં અજીબ / અમેરિકાના અજીબ એક્સિડન્ટમાં પાપડ જેમ ચિપકાઈ 3 ગુજરાતી મહિલાઓ, જાણો કેવી રીતે થયો?
horrific US car accident
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians