બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 09:36 PM, 17 September 2023
કેસરની સૌથી શક્તિશાળી ઔષધીઓમાં ગણના થાય છે અને તેમના સેવનના અગણિત ફાયદા હોય છે. શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તમામ પોષક તત્વો કેસરમાંથી મળી રહે તેવું સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે. કેસર પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, અને ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટો સહિતના તત્વોનો ખજાનો છે.
અનેક સમસ્યામાં કેસર બની શકે છે રામબાણ ઈલાજ
કેસરના ઉપયોગના ફાયદાની વાત કરવામાં આવે તો શરદી અને ઉધરસની બીમારી સમયે સારવાર દરમિયાન તે ઉપયોગી સાબિત થાય છે. વધુમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને પાચન શક્તિ વધારવા તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, ત્વચાની સમસ્યા અટકાવવા,લોહીને શુદ્ધ કરવા સહિતની સમસ્યામાં કેસરએ રામબાણ ઈલાજ બની શકે છે. દુધ અને વાનગી સાથે લાવતા કેસરની ચા અઢળક ફાયદાકારક છે.
એન્ટીઑકિસડન્ટોનો ખજાનો
દાવો તો એવો પણ છે કે કેસરની ચાના સેવનથી તને કેન્સરથી પણ બચી શકો છો. માહિતી અનુસાર કેસરમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટથી કેન્સરના કોષોને મરી જાય છે. જેથી કેસરવાળી ચા કેન્સરથી બચાવી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય સુધરે
કેસરમાં ક્રોસિન અને ક્રોસેટિન નામના બે રસાયણો હોય છે. આ રસાયણો મગજના કાર્યને સતત જાગૃત રાખવામાં મદદ કરે છે, જેને લઈને કોઈપણ વસ્તુ આસાનીથી યાદ રહે છે અને શીખી શકાય છે. તેમજ કેસર રિબોફ્લેવિનનો પણ ભંડાર હોવાથી વિટામિન બી પણ હોય છે જેને લઈને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ કેસર એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સનો પણ ખજાનો છે જે શરીર માટે ખૂબ આવકારદાયક છે.
PMS લક્ષણોથી રાહત આપે છે
મહિલાઓને PMS લક્ષણો બેચેન, ચીડિયાપણું, થાક, ઊંઘમાં સમસ્યા, પેટનું ફૂલવું અથવા પેટનો અને માથાનો દુખાવો, સ્કિનમાં ડાઘનો સમાવેશ થાય છે. ત્યારે કેસર ચા પીવાથી આ સમસ્યાને અમૂક અંશે ઘટાડી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime