બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Dhruv
Last Updated: 12:42 PM, 5 March 2022
ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં રશિયાએ કર્યું સીઝફાયર
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. રશિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સમયાનુસાર સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની રશિયાએ જાહેરાત કરી છે. ત્યારે તાજેતરમાં જ રશિયાએ સામાન્ય નાગરિકોને બહાર નીકળી જવાની જાહેરાત સાથે ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં સીઝફાયર કર્યું છે.
તમને જણાવી દઇએ કે, સતત 10 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ લગાતાર શરૂ છે. એવામાં આ યુદ્ધને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં રશિયા દ્વારા સીઝફાયરની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની જાહેરાત કરાઇ છે. ત્યારે તાજેતરમાં જ રશિયાએ સામાન્ય નાગરિકોને બહાર નીકળી જવાની જાહેરાત સાથે ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં સીઝફાયર કર્યું છે. તમને જણાવી દઇએ કે, બંને દેશો વચ્ચે હાલમાં આ મામલે અગાઉ બે વખત વાતચીત થઇ ચૂકી છે. ત્યારે હવે ફરી આજકાલમાં આ મુદ્દે વાતચીત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
Russia declares ceasefire in Ukraine from 06:00 GMT (Greenwich Mean Time Zone) to open humanitarian corridors for civilians, reports Russia's media outlet Sputnik
— ANI (@ANI) March 5, 2022
હાલમાં યુક્રેનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. એવામાં તે તમામ લોકો માટે આ રાહતના સમાચાર કહી શકાય. 24 ફેબ્રુઆરીથી બંને દેશો વચ્ચે સતત જંગ શરૂ છે. એવામાં આજે રશિયા દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને મોટી રાહત આપવામાં આવી છે. રશિયાએ સીઝફાયરની જાહેરાત કરતા યુક્રેનમાં અટવાયેલા લોકો રાહતનો શ્વાસ લીધો છે.
Today, PM Justin Trudeau announced he will travel to Europe to further strengthen Canada’s solidarity with European partners and allies in the face of Russia’s unwarranted invasion of Ukraine, and advance shared key priorities. Learn more: https://t.co/7TdL8yuZ61
— CanadianPM (@CanadianPM) March 4, 2022
આવતી કાલથી કેનેડાના PM યુરોપની મુલાકાતે
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આવતી કાલે 6 માર્ચના રોજ રશિયા સામેના નવા પ્રતિબંધોનું સંકલન કરવા તેમજ યુક્રેનને સમર્થન દેખાડવા યુરોપના પ્રવાસની શરૂઆત કરશે અને તેઓ 11 માર્ચે યુરોપની મુલાકાત લેશે. ટ્રુડો આ સમયગાળા દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમ, લાતવિયા, જર્મની અને પોલેન્ડની યાત્રા કરશે. જેની જાહેરાત કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા 4 માર્ચે કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh