આનંદો / મોદી સરકારની આ ખાસ સ્કીમમાં હવે માર્ચ સુધી ફ્રીમાં મળી શકે છે અનાજ અને રોકડ રકમ

report said that government may extend social benefits under pmgky scheme to marc

એક તરફ મોદી સરકાર ત્રીજું રાહત પેકેજ લાવવાની તૈયારીમાં છે ત્યારે મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)નો ફાયદો આવનારા વર્ષે માર્ચ સુધી વધારી શકાય છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે આ યોજનાનો સમય વધારવાનો પ્લાન કરી રહી છે. જૂન સુધી ચાલનારી આ સ્કીમને સરકારે નવેમ્બર સુધી વધારી હતી. આ ખાસ સ્કીમમાં સરકાર હવે માર્ચ સુધી ફ્રીમાં અનાજ અને રોકડ રકમ આપવાનું વિચારી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ