જ્યોતિષ / જાણો આ મકરસંક્રાતિનું ધર્મમાં શું છે મહત્વ?, આ પુજા અવશ્ય કરવી

 Religious Significance of Makar Sankranti

ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નજરથી મકરસંક્રાંતિનું મોટુ મહત્ત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સુર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ