બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ધર્મ / RakshaBandhan 2023 muhurat almost 200 years auspicious coincidence is being made on rakshabandhan
Arohi
Last Updated: 04:17 PM, 25 August 2023
હિંદૂ પંચાગ અનુસાર દર વર્ષે શ્રાવણ મહિનાની પુનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધને આ વર્ષે ભદ્રાનો પડછાયો હોવાના કારણે 30 અને 31 એમ બન્ને દિવસે ઉજવવામાં આવશે. જ્યોતિષાચાર્ય અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિ લગભગ 200 વર્ષ બાદ બની રહી છે. રક્ષાબંધન પર બનવા જઈ રહેલી ગ્રહોની ચાલ ઘણી રાશિના જાતકો માટે ફાયદાકારક છે.
રક્ષાબંધન પર ગ્રહોની સ્થિતિ
વર્ષ 2013માં શનિ અને ગુરૂ બન્ને પોતાની સ્વરાશિમાં વક્રી અવસ્થામાં રક્ષાબંધનના દિવસે બિરાજમાન રહેશે. તેની સાથે જ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી થશે. ગુરૂ મેષ રાશિમાં રહેશે. 30 ઓગસ્ટે રાત્રે 8.46 સુધી ધનિષ્ઠા નક્ષત્ર રહેશે. ત્યાર બાદ શતભિષા નક્ષત્ર પ્રારંભ થશે. શનિ શતભિષ નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરી ચુક્યો છે. વક્રી બુધ અને સૂર્ય સિંહ રાશિમાં બિરાજમાન છે. જાણો ગ્રહોની સ્થિતિથી રક્ષાબંઝનનો દિવસે કઈ રાશિને ફાયદો થશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ લકી રહેવાનો છે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે. શનિદેવ આ દિવસે પોતાની સ્વરાશિ કુંભમાં જ બિરાજમાન રહેશે. એવામાં આ દિવસે આ રાશિના જાતકો માટે ધન લાભના પ્રબળ યોગ બની રહેશે. લાંબા સમયથી અટકેલું ધન પળ મળી શકે છે. વ્યાપારીઓને લાભ થશે. વૈવાહિક જીવન સુખમાં રહેશે.
સિંહ
સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન છે. સૂર્યના સિંહ રાશિમાં આવવાથી આ વધારે શક્તિશાળી થઈ જાય છે અને આ રાશિના જાતકોને શુભ પરિણામ આપે છે. રક્ષાબંધનના દિવસે માતા લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને ધન લાભ થશે. કાર્યોમાં સફળતા મળશે. મોટા કામ પણ થઈ જશે.
મેષ
મેષ રાશિના લોકો માટે રક્ષાબંધન ખૂબ જ શુભ રહેશે. આ દિવસે ગ્રહોના રાજા દેવગુરૂ બૃહસ્પતિ મેષ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન થશે. ગુરૂ ગ્રહની કૃપાથી તમને ધન-સંપદા પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે. આવકના નવા માધ્યમ ખુલશે. રોકાણમાં લાભ મળશે. ભૂમિ, ભવન અને વાહનની ખરીદી સંભવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog