બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 09:04 AM, 5 October 2020
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે બોગસ ખેડુતોને લઇ યાદી બનાવી રહી છે. જેમાં PMOમાં બોગસ ખેડુતોને લઇ વાંરવાર રજુઆત આવી રહી હતી. જેને પગલે આ એક્શન લેવામાં આવ્યું છે. જેમને ખેતી સાથે કોઇ લેવા દેવા નથી તેવા લોકોની યાદી તૈયાર થઇ રહી છે.
ADVERTISEMENT
જો આવા લોકોના ખાતા પૈસા આવ્યા હશે તો તરત પાછા લેવામાં આવશે. અત્યાર સુધી કેન્દ્ર સરાકરે 61 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓ માંથી 5.38 લાખ ખેડુતો બોગસ મળ્યા છે. આ રીતે સરકારે દેશના તમામ રાજ્યોમાં બોગસ ખેડુતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
જે લોકો ખેતી સિવાય અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે અને જો તેમણે લીધો હશે તો તેમની પાસેથી એક એક રુપિયો વસૂલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT