બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PM will have to pay back the money of Kisan Samman Nidhi Yojana

કાર્યવાહી / PM કિસાન સન્માન નિધી યોજનાના પૈસા પાછા આપવા પડશે, કેમ કે...

Dharmishtha

Last Updated: 09:04 AM, 5 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM કિસાન સન્માન નિધી યોજનાને લઈને સરકારે મહત્વની કાર્યવાહી શરુ કરી છે. જો બોગસ ખેડુત બનીને લાભ લીધો હશે તો પૈસા પાછા આપવા પડશે. કેન્દ્ર સરકાર એક- એક રૂપિયાની વસૂલાત કરશે.

  • PM કિસાન સન્માન નિધી યોજનાના પૈસા પાછા આપવા પડશે
  • બોગસ  ખેડુતોને લઇ કેન્દ્ર સરકાર બનાવી રહી છે યાદી
  • આ રીતે સરકારે દેશના તમામ રાજ્યોમાં બોગસ ખેડુતો અંગે તપાસ હાથ ધરી

કેન્દ્ર સરકારે બોગસ  ખેડુતોને લઇ યાદી બનાવી રહી છે. જેમાં  PMOમાં બોગસ ખેડુતોને લઇ વાંરવાર  રજુઆત આવી રહી હતી. જેને પગલે આ એક્શન લેવામાં આવ્યું છે. જેમને ખેતી સાથે કોઇ લેવા દેવા નથી તેવા લોકોની યાદી તૈયાર થઇ રહી છે. 

જો આવા લોકોના ખાતા પૈસા આવ્યા હશે તો તરત પાછા લેવામાં આવશે.   અત્યાર સુધી કેન્દ્ર સરાકરે 61 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓ માંથી 5.38 લાખ ખેડુતો બોગસ મળ્યા છે.  આ રીતે સરકારે દેશના તમામ રાજ્યોમાં બોગસ ખેડુતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

જે લોકો ખેતી સિવાય અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે અને જો તેમણે લીધો હશે તો તેમની પાસેથી એક એક રુપિયો વસૂલવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kisan Samman Nidhi Yojana Money pm કિશાન નિધી સ્કીમ પીએમ મોદી પૈસા Kisan Samman Nidhi Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ