બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Politics / PM Narendra Modi says CBI should not stop, you are taking actions against powerful people
Vaidehi
Last Updated: 04:56 PM, 3 April 2023
PM નરેન્દ્ર મોદીએ CBIનાં 60 વર્ષ પૂરાં થવાનાં અવસર પર ટિપ્પણી કરી છે. પ્રધાનમંત્રીએ CBIનાં કાર્યક્રમમાં કહ્યું કે 'તમને ક્યાંય થોભવાની જરૂર નથી. હું જાણું છું તમે જેમની સામે એક્શન લઈ રહ્યાં છો તે અતિ શક્તિશાળા લોકો છે, વર્ષો સુધી તે સરકાર અને સિસ્ટમનો હિસ્સો રહ્યાં છે. આજે પણ તે કોઈ રાજ્યમાં સત્તાનો એક હિસ્સો છે પરંતુ તમને તમારા કામ પર ફોકસ રાખવાનું છે અને કોઈપણ ભ્રષ્ટાચારી બચવો ન જોઈએ.' પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની જનતાને CBI પર ભરોસો છે.
"CBI has emerged as brand for truth, justice," PM Modi at agency's diamond jubilee
— ANI Digital (@ani_digital) April 3, 2023
Read @ANI Story | https://t.co/kio3oRL7ci#PMModi #CBI pic.twitter.com/DbOr2L36q4
ન્યાયની એક બ્રાન્ડ સમાન CBI- PM
PM મોદીએ કહ્યું કે,' CBIએ પોતાના કામથી સામાન્ય લોકોને એક આશા અને શક્તિ આપી છે. CBI પર લોકોને એટલો વિશ્વાસ છે કે તેમના પાસેથી તપાસ માટે તેઓ આંદોલન કરે છે. ન્યાયની એક બ્રાન્ડનાં સમાન CBIએ પોતાને સ્થાપિત કર્યું છે'. CBIનાં ડાયમન્ડ જ્યુબિલી સમારોહમાં તેમણે કહ્યું કે CBI જેવા વ્યાવસાયિક અને લાયક સંસ્થાનો વિના દેશ આગળ ન વધી શકે. તેમણે કહ્યું કે પહેલાની સરકારોમાં બેંક ફ્રોડથી લઈને અન્ય તમામ મામલાઓ થયાં. અમે તેમના પર લગામ લગાવી છે અને મોટી રકમ ભાગી જનારાઓની સંપત્તિને જપ્ત કરી છે.
#WATCH | I know that the people against whom you are taking action are very powerful, they have been part of the govt & system for years. Even today they are in power in some states, but you (CBI) have to focus on your work, no corrupt person should be spared: PM Modi pic.twitter.com/EEW3tLYIUg
— ANI (@ANI) April 3, 2023
દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની જવાબદારી CBI પાસે
તેમણે કહ્યું કે CBIની પાસે જવાબદારી છે કે તે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવે. પહેલા યોજનાઓમાં લૂંટ થતી હતી જેને અમે રોક્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો બેંકોથી લૂંટીને ભાગી ગયાં તે લોકોની સંપત્તિ જપ્ત કરી છે. સામાન્ય લોકો ન તો કોઈસાથે ખોટું કરવા ઈચ્છે છે અને ન ભોગવવા ઈચ્છે છે. PMએ કહ્યું કે CBIએ આ લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે તમે આવતાં 15 વર્ષોમાં શું કરશો અને 2047 સુધી તમારો શું પ્લાન છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime