બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Overdraft Facility of Rs.5,000 To Benefit 5 Crore Women SHG Members
Hiralal
Last Updated: 05:34 PM, 18 December 2021
કેન્દ્રની મોદી સરકારે 18 ડિસેમ્બર એટલે જે આજથી દીનદયાળ અંત્યોદય યોજના શરુ કરી છે. 18 ડિસેમ્બરે ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ નાગેન્દ્ર નાથે દીનદયાળ અંત્યોદય યોજન-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ પ્રમાણિત મહિલા સ્વસહાયતા જૂથ સભ્યો માટે 5000 રુપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધાનો શુભારંભ કરશે. આ યોજના હેઠળ હવે ગ્રામીણ મહિલાઓ જરૂર પડશે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના મિનિટોમાં 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શકશે.
5000 રુપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે
ગ્રામીણ મહિલાઓ માટે મોદી સરકારે 5000 રુપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા શરુ કરી રહી છે. સામાન્ય જનતાને તો આ સુવિધા પહેલેથી મળી રહી છે પરંતુ હવે મોદી સરકારે ગ્રામીણ મહિલાઓ માટે આ સુવિધા શરુ કરી છે.
આ સુવિધા કેવી રીતે મેળવવી?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. આ અંગે ગ્રામીણ વિકાસ મંત્રાલય (ગ્રામીણ વિકાસ મંત્રાલય)ના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ નાગેન્દ્ર નાથ સિંહા 18 ડિસેમ્બર, 2021ના રોજ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડે-એનઆરએલએમ) હેઠળ ચકાસાયેલા મહિલા સ્વસહાય જૂથના સભ્યો માટે રૂ. 5000ની ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog