બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Pravin
Last Updated: 03:58 PM, 9 September 2022
બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર ભારત સરકારે શોક વ્યક્ત કર્યો છે. શુક્રવારે ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 11 સપ્ટેમ્બર એટલે કે, રવિવારના રોજ બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના સન્માનમાં એક દિવસીય રાજકીય શોકનું એલાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, એલિઝાબેઝ દ્વિતિયનું ગુરુવારે ભારતીય સમય અનુસાર, રાતના સમયે નિધન થઈ ગયું હતું.
Queen Elizabeth II death: India declares one-day mourning on Sept 11
— ANI Digital (@ani_digital) September 9, 2022
Read @ANI Story | https://t.co/76Y7WjDQad#QueenElizabeth #QueenElizabethII #Queen #StateMourning #UK pic.twitter.com/txIwFECF4F
ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, શોકના દિવસે સમગ્ર ભારતમાં તમામ ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ઝુકેલો રહેશે. આ દિવસે કોઈ સત્તાવાર કામ થશે નહી.
અહીં ઉલ્લેખનિય છે કે, બ્રિટેનના મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. તેઓ બ્રિટેનમાં લાંબા સમય સુધી રાજ કરનારા મહારાણી હતા. તેમણે ગુરુવાર રાતે સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસર મહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 96 વર્ષના હતા. મહારાણીએ 70 વર્ષ સુધી બ્રિટેનમાં શાસન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh