બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / One billion people in the world are suffering from obesity: Adopt these WHO measures to reduce fat
Hiralal
Last Updated: 09:36 PM, 1 March 2024
તમે મોટાપાથી પરેસાન છો, સ્થૂળતા દૂર કરવા અનેક ઉપાયો કર્યા પણ કોઈ ફરક નથી પડ્યો. તો WHO દ્નારા આપવામાં આવેલા ખાસ સૂચનો તમને અપનાવશો તો, ચોક્કસથી પેટની ચરબી ગાયબ થશે !
મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિશ્વભરમાં એક અબજ લોકો સ્થૂળતાથી પીડિત છે. તેમાં 88 કરોડ લોકો પુખ્ત વયના છે. જ્યારે 15 કરોડ 90 લાખ બાળકો અને કિશોરો છે. WHOના મત મુજબ વિશ્વમાં પુખ્ત લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. અને કિશોરોની સ્થૂળતા ચાર ગણી ઝડપથી વધી રહી છે.
WHO ના મતે વર્ષ 2022માં 18 અને તેથી વધુ વયના 43% પુખ્ત લોકોનું વજન વધારે હતું અને 16% સ્થૂળતા સાથે જીવતા હતા. જ્યારે 5 વર્ષથી ઓછી ઉંમરના 37 લાખ બાળકો વધુ વજન ધરાવતા હતા અને 390 મિલિયનથી વધુ બાળકો અને 5-19 વર્ષની વયના કિશોરો વધુ વજન ધરાવતા હતા, જેમાં 160 મિલિયન જેઓ સ્થૂળતા સાથે જીવતા હતા. એક વાક્યમાં, વર્ષ 2022થી વિશ્વમાં 8 માંથી 1 વ્યક્તિ સ્થૂળતા સાથે જીવી રહ્યો હતો.
સંશોધન એ પણ સૂચવે છે કે સ્થૂળતા અને ઓછું વજન બંને કુપોષણના સ્વરૂપો છે. આ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક છે. વધુ પડતું વજન એ ઘણા પ્રકારના ક્રોનિક રોગોમાં મુખ્ય પરિબળ તરીકે મનાય છે. નિષ્ણાતો માને છે કે જે લોકોનું વજન વધારે છે તેમને ડાયાબિટીસ, હાર્ટ એટેકની સમસ્યાઓનું જોખમ વધારે રહે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું છે?
જીવનશૈલીમાં ફેરફાર: તંદુરસ્ત આહાર, શારીરિક પ્રવૃત્તિ, નિયમિત કસરત અને સારી ઊંઘ લેવી જરૂરી છે. તમાકુ અને દારૂથી દૂર રહેવાની વાત કહી છે.
વિશેષ આહાર વિચારણા: વધુ પડતી ફેટ વાળા ખોરાક ન આવો, ફળો અને શાકભાજી તેમજ કઠોળ, આખા અનાજનો વપરાશ વધારવો.
મહિલાઓ માટે ખાસ સલાહ: ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય વજન રહે તેની કાળજી લેવી, ઉપરાંત, બાળકના જન્મ પછી, તેને ફક્ત પ્રથમ 6 મહિના સુધી જ સ્તનપાન કરાવો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime