બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / On the day of Raksha Bandhan, there is a Bhadra period, at this time do not tie rakhi on brother's wrist
Megha
Last Updated: 05:27 PM, 21 July 2022
હિન્દુ પંચાગ મુજબ 11 ઓગષ્ટ 2022ના રોજ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત સવારથી જ શરૂ થઇ જશે. આ દિવસે સવારે 10 વાગ્યેને 38 મિનિટથી લઇને રાત્રે 9 વાગ્યા સુધી રાખડી બાંધવાનો યોગ્ય સમય છે. આ શુભ મુહૂર્તમાં તમે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો. રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્તમાં બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. તો ભાઈ પણ બહેનને ગિફ્ટ આપી તેની રક્ષાનુ વચન આપે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે રાખડી બાંધતી વખતે અમુક વાતોનુ વિશેષ રીતે ધ્યાન રાખવુ જોઈએ. રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચાલો જાણીએ રાખડી બાંધવા માટે ક્યારે શુભ સમય છે અને ક્યારે ભદ્રા કાળ છે..
રક્ષાબંધન શુભ મુહૂર્ત
તિથી - 11 ઓગસ્ટ 2022, ગુરુવાર
પૂર્ણિમા તિથીની શરૂઆત - 11 ઓગસ્ટ સવારે 10 અને 28 મિનિટે
સમાપ્તિ - 12 ઓગસ્ટ સવારે 7 અને 5 મિનિટે
અભિજીત મુહૂર્ત - બપોરે 12 વાગ્યેને 6 મિનિટથી બપોરે 12 વાગ્યેને 57 મિનિટ સુધી
અમૃત કાળ - સાંજે 6 વાગ્યેને 55 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 20 મિનિટ સુધી
બ્રહ્મ મુહૂર્ત - સવારે 4 વાગ્યેને 29 મિનિટથી 5 વાગ્યેને 17 મિનિટ સુધી
રક્ષા બંધન ભદ્રા કાળ
રક્ષાબંધનને દિવસે ભદ્રાકાળની સમાપ્તિ - રાત્રે 8 વાગ્યે અને 51 મિનિટે થશે
રક્ષાબંધનને દિવસે ભદ્રા પૂંછ - 11 ઓગસ્ટની સાંજે 5 વાગ્યેને 17 મિનિટથી રાત્રે 6 વાગ્યેને 18 મિનિટ સુધી
રક્ષાબંધન ભદ્રા મુખ - સાંજે 6 વાગ્યેને 18 મિનિટ થી રાત્રે 8 વાગ્યા સુધી
ભદ્રાકાળમાં રાખડી નથી બાંધવામાં આવતી
રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ અશુભ સમયે રાખડી બાંધવામાં આવતી નથી. પૌરાણિક કથા અનુસાર ભદ્રા ભગવાન સુર્ય અને છાયાની પુત્રી છે. આ દ્રષ્ટિકોણથી ભદ્રા શનિદેવની બહેન થઈ. કહેવામાં આવે છે કે ભદ્રાનો જન્મ થયો ત્યારે એ સમગ્ર સુષ્ટિને ગળવાની હતી અને અનેક હવન, પૂજા-પાઠ અને યજ્ઞમઅ વિઘ્ન ઉત્પન કર્યો હતો એટલા માટે ભદ્રા કાળમાં રાખડી બાંધવામાં આવતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime