બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Hiralal
Last Updated: 04:47 PM, 23 December 2023
પતિની આવરદા વધારવા માટે સૌભાગ્યશાળી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવનાર કરવા ચોથના વ્રતને લઈને દિલ્હી હાઈકોર્ટે એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. એક કપલના છૂટાછેડાના કેસમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કરવા ચોથનો ઉપવાસ કરવો કે ન કરવો એ વ્યક્તિગત (પસંદગી) છે. અને ઉપવાસ ન કરવો એ કોઈ પણ પ્રકારની ક્રૂરતા નથી. કે આ જ કારણસર લગ્નનું વિસર્જન પણ ન થઈ શકે. કોર્ટે ડિવોર્સ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું. જોકે કોર્ટે દિલ્હી ફેમિલી કોર્ટના લગ્ન રદ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
મોબાઈલ રિચાર્જ ન કરાવ્યું તો વ્રત ન રહી
દિલ્હી ફેમિલી કોર્ટના નિર્ણયને પડકારતી અરજી એક મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી. પતિએ ડિવોર્સ લેવા માટે કરવા ચોથના ઉપવાસ સહિતના અનેક કારણો આપ્યા હતા. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને નીના બંસલ કૃષ્ણાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ખંડપીઠે કહ્યું કે કરવા ચોથનો ઉપવાસ કરવો કે ન કરવો એ વ્યક્તિગત પસંદગીની બાબત હોઈ શકે છે. અને જો તટસ્થપણે વિચારણા કરવામાં આવે તો તેને 'ક્રૂરતા' કહી શકાય નહીં. જુદી જુદી ધાર્મિક માન્યતાઓ હોવી અને અમુક ધાર્મિક ફરજો ન નિભાવવી એ ક્રૂરતા કહી શકાય નહીં, તેમ જ વૈવાહિક બંધન તોડવાનું પૂરતું કારણ પણ માનવામાં આવશે નહીં.
શું હતો કેસ
હકીકતમાં પતિએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદથી પત્નીનું તેના પ્રત્યેનું વર્તન સારું નથી. તે પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં કોઈ રસ લઈ રહી ન હતી. પતિએ જણાવ્યું હતું કે 2009માં પત્નીએ કરવા ચોથનું વ્રત પણ નહોતું કર્યું પતિનો આરોપ છે કે તેણે પત્નીનો મોબાઇલ નહોતો કરાવ્યો તેથી તેણે ઉપવાસ રાખવાની ના પાડી દીધી હતી.
પતિનો આરોપ છે કે એપ્રિલ 2011માં તે બીમાર હતો અને તેને સ્લિપ્ડ ડિસ્ક હતી. આ સમય દરમિયાન પત્નીએ સંભાળ ન લેતા કપાળ પરથી સિંદૂર કાઢી મંગળસૂત્ર ઉતારીને સફેદ સૂટ પહેરી પોતાને વિધવા જાહેર કરી હતી.
કોર્ટે છૂટાછેડાને કેમ મંજૂરી આપી?
ખંડપીઠે પતિની છૂટાછેડાની અરજી સ્વીકારવાના ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર, કરવા ચોથના ઉપવાસ લગ્ન રદ કરવાના નિર્ણયનો આધાર ન બની શકે, પરંતુ જો કેસની અન્ય હકીકતોને ધ્યાનમાં લેવામાં આવે તો ફેમિલી કોર્ટનો નિર્ણય યોગ્ય છે. કોર્ટે કહ્યું કે એક પતિ માટે તેની પત્નીને આખી જિંદગી વિધવાની જેમ જીવતી જોવી તે પીડાદાયક હશે તે પણ એવે સમયે કે જ્યારે તે બીમાર હોય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો