બેન્ક / NEFT ટ્રાન્ઝેક્શન ચાર્જ પર RBIએ કરી રાહત આપતી જાહેરાત, જાણો સમગ્ર મામલો

 No charges on NEFT online money transfer from January

આગામી જાન્યુઆરી 2020થી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT)અંગે બચત ખાતાધારકો માટે મોટા રાહતના સમાચાર છે. બેન્ક ખાતાધારકો પાસેથી કોઈ જ ચાર્જ વસૂલ કરવામા આવશે નહીં. ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ