બિહાર સંકટ / નીતિશ કુમાર મહાગઠબંધનના નેતા ચૂંટાયા, તેજસ્વી યાદવ સાથે રાજ્યપાલને મળીને સોંપ્યો સમર્થન પત્ર

Nitish Kumar elected leader of 'Mahagathbandhan' in Bihar

બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાં બાદ નીતિશ કુમાર મહાગઠબંધનના નેતા ચૂંટાયા છે અને તેમણે રાજ્યપાલ પાસે સરકારની રચના કરવાનો દાવો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ